- નેશનલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઃ એક્ઝિટ પોલ કોને જીતાડે છે, જાણો કોની બનશે સરકાર?
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે એક્ઝિટ પોલનો સમય છે. વિધાનસભાની ચૂંટણીના પ્રાથમિક તારણ અનુસાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે જોરદાર ટક્કર હતી, પરંતુ કોંગ્રેસની સાથે ચૂંટણીમાં ત્રિપાંખિયો…
- મહારાષ્ટ્ર

બિલ્ડરના પુત્રનું અપહરણ કરી બે કરોડની ખંડણી માગનારા ચાર આરોપી પકડાયા
છત્રપતિ સંભાજીનગર: બિલ્ડરના સાત વર્ષના પુત્રનું છત્રપતિ સંભાજીનગર ખાતેથી કથિત અપહરણ કરી બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી.વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપીની ચુંગાલમાંથી બાળકને સહીસલામત છોડાવવામાં આવ્યું હતું.શહેરના એન-4 વિસ્તારમાં પરિવાર સાથે રહેતા…
- Uncategorized

Tirupati Temple : તિરુપતિ દેવસ્થાનમે 18 ગેર-હિંદુ કર્મચારીઓને મંદિરમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી : આંધ્રપ્રદેશના હિંદુઓના પવિત્ર તિરૂપતી બાલાજી(Tirupati Temple)મંદિરમાંથી આઠ ગેર- હિંદુ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળને કારણે ઉભા થયેલા વિવાદ બાદ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે મંદિરમાં કામ કરતી વખતે અન્ય ધર્મોની પરંપરાઓનું પાલન કરતા 18…
- મહારાષ્ટ્ર

મનોરમાં માણસોને જંગલી ડુક્કર સમજીને ગોળીએ દીધા
પાલઘર: પાલઘર જિલ્લામાં મનોરના જંગલમાં બનેલી આંચકાજનક ઘટનામાં ગામવાસીઓએ જંગલી ડુક્કર ધારીને પોતાના જ સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક ગામવાસીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હોવાનું મનાય છે. આ ઘટનાની સઘન…
- મહારાષ્ટ્ર

ભંડારામાં ડ્રાય ક્લિનિંગ શૉપમાંથી બેન્કના પાંચ કરોડ જપ્ત: નવની અટકાયત
ભંડારા: ભંડારા જિલ્લામાં ડ્રાય ક્લિનિંગ શૉપમાંથી ખાનગી બેન્કના કહેવાતા પાંચ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા બાદ પોલીસે બેન્કના મેનેજર સહિત નવ જણની અટકાયત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નુરુલ હસને જણાવ્યું હતું કે કેટલાક લોકોએ એક્સિસ બેન્કની…
- દાહોદ

દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે હાઇ કોર્ટે સરકારને રિપોર્ટ આપવા આપ્યો આદેશ
અમદાવાદઃ દાહોદના(Dahod)સાંજેલી ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોના ટોળા દ્વારા બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવવામાં આવી હતા. આ મહિલા પરિણીત હોવા છતાં તે પોતાના કોઈ પ્રેમીને મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ…
- રાજકોટ

Rajkot જિલ્લાની પાંચ નગર પાલિકાનું ચિત્ર સ્પષ્ટ, જસદણમાં 66 ઉમેદવારો
રાજકોટ: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.21 જાન્યુઆરી 2025થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકવામાં આવી છે. રાજકોટ(Rajkot)જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી અને ઉપલેટા સહીત કુલ પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાશે અને આ માટે કુલ…
- નેશનલ

Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, હરિયાણામાં એફઆઇઆર નોંધાઇ
નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્વે હરિયાણામાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ કેસ શાહબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. કેજરીવાલે હરિયાણા પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો હતો.…
- અમદાવાદ

ગુજરાતના ખેડૂતો પર 1.44 લાખ કરોડનું દેવુ ! સંસદમાં સરકારે આપ્યો જવાબ
અમદાવાદઃ દેશના સમૃધ્ધ રાજ્યોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે, રાજ્યના ખેડૂતો ઉપર દેવાનું જંગી ભારણ છે. ભાજપ સરકાર છેલ્લા ઘણા વર્ષોછી ખેતીનો વૃદ્ધિ દર બે આંકડામાં હોવાનો અને ખેડૂતોની સ્થિતિ ઉત્તમ હોવાનો…









