- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેની આંખોની શસ્ત્રક્રિયા
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડે પર બુધવારે આંખોની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તેમને આગામી ત્રણથી ચાર દિવસ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હોવાથી તેઓ કોઈને મળશે નહીં.રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન અને બીડ જિલ્લાના સરપંચની હત્યાના કેસમાં…
- અમદાવાદ
અમદાવાદમાં ફૂડ વિભાગની તવાઈ: 1500 કિલો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત
અમદાવાદઃ શહેરના કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી 3 નમૂના લઈ અંદાજે રૂ.3.15 લાખના પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકેશ ડેરીમાંથી લગ્ન…
- મહારાષ્ટ્ર
મરાઠા સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને ધાર્મિક નેતાએ કિર્તન કાર્યક્રમ રદ કર્યો
પુણે: મરાઠા સંગઠનોના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને પુણે જિલ્લાના દેહુ ખાતે વણઝારી સમુદાયના આધ્યાત્મિક નેતા નામદેવ શાસ્ત્રી દ્વારા આયોજિત ‘કીર્તન’ કાર્યક્રમનું આયોજન આયોજકોએ રદ કર્યું હતું.આ કાર્યક્રમ સાતમી ફેબ્રુઆરીએ દેહુ નજીક શ્રી ક્ષેત્ર ભંડારા ડોંગર ખાતે યોજાવાનો હતો, જ્યાં સંત…
- મહારાષ્ટ્ર
એનસીપી (એસપી)ના એકનાથ ખડસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના નેતા એકનાથ ખડસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા, એમ સૂત્રો પાસેથી બુધવારે જાણવા મળ્યું હતું.મુખ્ય પ્રધાનના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે દક્ષિણ મુંબઈમાં ફડણવીસના વર્તમાન સત્તાવાર બંગલા ‘સાગર’…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી) અને ભાજપ એક થવાની કોઈ શક્યતા નથી: શિરસાટે કર્યો દાવો
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષના નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર જે રીતે ટીકાનો વરસાદ વરસાવી રહ્યા છે એ જોતા ભાજપ અને શિવસેના (યુબીટી) ફરી હાથ મિલાવે એવી કોઈ શક્યતા નથી દેખાતી એમ મહારાષ્ટ્રના પ્રધાન…
- નેશનલ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીઃ એક્ઝિટ પોલ કોને જીતાડે છે, જાણો કોની બનશે સરકાર?
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે એક્ઝિટ પોલનો સમય છે. વિધાનસભાની ચૂંટણીના પ્રાથમિક તારણ અનુસાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે જોરદાર ટક્કર હતી, પરંતુ કોંગ્રેસની સાથે ચૂંટણીમાં ત્રિપાંખિયો…
- મહારાષ્ટ્ર
બિલ્ડરના પુત્રનું અપહરણ કરી બે કરોડની ખંડણી માગનારા ચાર આરોપી પકડાયા
છત્રપતિ સંભાજીનગર: બિલ્ડરના સાત વર્ષના પુત્રનું છત્રપતિ સંભાજીનગર ખાતેથી કથિત અપહરણ કરી બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી.વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપીની ચુંગાલમાંથી બાળકને સહીસલામત છોડાવવામાં આવ્યું હતું.શહેરના એન-4 વિસ્તારમાં પરિવાર સાથે રહેતા…
- Uncategorized
Tirupati Temple : તિરુપતિ દેવસ્થાનમે 18 ગેર-હિંદુ કર્મચારીઓને મંદિરમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી : આંધ્રપ્રદેશના હિંદુઓના પવિત્ર તિરૂપતી બાલાજી(Tirupati Temple)મંદિરમાંથી આઠ ગેર- હિંદુ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળને કારણે ઉભા થયેલા વિવાદ બાદ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે મંદિરમાં કામ કરતી વખતે અન્ય ધર્મોની પરંપરાઓનું પાલન કરતા 18…
- મહારાષ્ટ્ર
મનોરમાં માણસોને જંગલી ડુક્કર સમજીને ગોળીએ દીધા
પાલઘર: પાલઘર જિલ્લામાં મનોરના જંગલમાં બનેલી આંચકાજનક ઘટનામાં ગામવાસીઓએ જંગલી ડુક્કર ધારીને પોતાના જ સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક ગામવાસીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હોવાનું મનાય છે. આ ઘટનાની સઘન…