- મનોરંજન

શું કંગનાની પહેલી ક્લાયન્ટ બનશે દિપીકા પાદુકોણ….!
બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી અને રાજકારણી બનેલી મલ્ટી ટેલેન્ટેન્ડ કંગના રનૌતે હવે મનાલીની સુંદર ગિરિમાળામાં પોતાનું કાફે શરૂ કરવા જઇ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરી દીપિકા પાદુકોણને પણ ટેગ કરી છે અને તેને તેના એક વચનની…
- સ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલીયાને વધુ એક ઝટકો! આ ઓલરાઉન્ડરે અચાનક નિવૃત્તિ જાહેર કરી
મુંબઈ: 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાનીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની (ICC Champions Trophy) શરૂઆત થવાની છે. આ ટુર્નામેન્ટ પહેલા વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા (Australian Cricket Team) છે. કેપ્ટન પેટ કમિન્સ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ…
- મનોરંજન

ભાઈના લગ્નના પ્રિ વેડિંગ ફંક્શનની તસવીરો વાઈરલઃ જુઓ પ્રિયંકા ચોપરાનો અંદાજ
પ્રિયંકા ચોપરા તેનો ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે મુંબઈમાં છે. તે અભિનેત્રી નીલમ ઉપાધ્યાયને પોતાનો જીવનસાથી બનાવવા જઈ રહ્યો છે. તે પહેલા ઘરમાં પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક સામે આવી છે. એક તરફ મંગળવારે મધુ ચોપરાના ઘરે માતાની ચોકી રાખવામાં આવી હતી.…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેની આંખોની શસ્ત્રક્રિયા
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડે પર બુધવારે આંખોની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તેમને આગામી ત્રણથી ચાર દિવસ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હોવાથી તેઓ કોઈને મળશે નહીં.રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન અને બીડ જિલ્લાના સરપંચની હત્યાના કેસમાં…
- અમદાવાદ

અમદાવાદમાં ફૂડ વિભાગની તવાઈ: 1500 કિલો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત
અમદાવાદઃ શહેરના કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી 3 નમૂના લઈ અંદાજે રૂ.3.15 લાખના પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકેશ ડેરીમાંથી લગ્ન…
- મહારાષ્ટ્ર

મરાઠા સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને ધાર્મિક નેતાએ કિર્તન કાર્યક્રમ રદ કર્યો
પુણે: મરાઠા સંગઠનોના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને પુણે જિલ્લાના દેહુ ખાતે વણઝારી સમુદાયના આધ્યાત્મિક નેતા નામદેવ શાસ્ત્રી દ્વારા આયોજિત ‘કીર્તન’ કાર્યક્રમનું આયોજન આયોજકોએ રદ કર્યું હતું.આ કાર્યક્રમ સાતમી ફેબ્રુઆરીએ દેહુ નજીક શ્રી ક્ષેત્ર ભંડારા ડોંગર ખાતે યોજાવાનો હતો, જ્યાં સંત…
- મહારાષ્ટ્ર

એનસીપી (એસપી)ના એકનાથ ખડસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના નેતા એકનાથ ખડસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા, એમ સૂત્રો પાસેથી બુધવારે જાણવા મળ્યું હતું.મુખ્ય પ્રધાનના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે દક્ષિણ મુંબઈમાં ફડણવીસના વર્તમાન સત્તાવાર બંગલા ‘સાગર’…
- આમચી મુંબઈ

શિવસેના (યુબીટી) અને ભાજપ એક થવાની કોઈ શક્યતા નથી: શિરસાટે કર્યો દાવો
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષના નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર જે રીતે ટીકાનો વરસાદ વરસાવી રહ્યા છે એ જોતા ભાજપ અને શિવસેના (યુબીટી) ફરી હાથ મિલાવે એવી કોઈ શક્યતા નથી દેખાતી એમ મહારાષ્ટ્રના પ્રધાન…









