- આમચી મુંબઈ

કલ્યાણમાં બળાત્કાર બાદ સગીરાની હત્યા: પોલીસ એક સપ્તાહમાં આરોપી વિરુદ્ધ આરોપનામું દાખલ કરશે
સોલાપુર: કલ્યાણમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યાના કેસમાં પોલીસ આગામી એક સપ્તાહમાં આરોપી વિરુદ્ધ આરોપનામું દાખલ કરશે.કલ્યાણના ચક્કી નાકા વિસ્તારમાં સગીરા 23 ડિસેમ્બર, 2024ના રોજ ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપી વિશાલ ગવળીએ તેની પત્નીની…
- આમચી મુંબઈ

એબીવીપીએ મહારાષ્ટ્ર સરકારની ‘કેરી-ઓન’ યોજનાને શિક્ષણ માટે હાનિકારક ગણાવી
થાણે: આરએસએસ સાથે સંકળાયેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ મહારાષ્ટ્ર સરકારની વિદ્યાર્થીઓ માટે ‘કેરી-ઓન’ યોજનાનો વિરોધ કર્યો છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે તે શિક્ષણની ગુણવત્તા માટે ગંભીર ખતરો છે.ગુરુવારે એક નિવેદનમાં, વિદ્યાર્થી સંગઠને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત…
- સુરત

સુરતમાં પાલિકાની બેદરકારીએ માસૂમનો લીધો ભોગ, 24 કલાકને અંતે મૃત અવસ્થામાં બાળક મળ્યું
સુરત: ગઇકાલે સુરતના નવા કતારગામ વિસ્તારમાં 3 ફૂટની ઉંડી ખુલ્લી ગટરમાં બે વર્ષનું બાળક પડી ગયું હતું. જો કે બાદમાં તંત્ર દ્વારા NDRFની ટીમની મદદ લઈને બાળકની શોધખોળ આદરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો છે પણ બાળકને…
- સ્પોર્ટસ

શનિવારે કર્ણાટકમાં ભારત-શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે ટી-20 મુકાબલો
બેન્ગલૂરુઃ શનિવાર, 8મી ફેબ્રુઆરીએ અહીંના વિમાની મથકથી 30 મિનિટ દૂર મુડેનહલી ખાતેના સત્ય સાઈ ગ્રામના મેદાન પર ભારત અને શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડીઓની ટી-20 મૅચ રમાશે. આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલીયાને વધુ એક ઝટકો! આ ઓલરાઉન્ડરે અચાનક નિવૃત્તિ જાહેર…
- મહાકુંભ 2025

રાજસ્થાનમાં ગમખ્વાર માર્ગ અકસ્માત; મહાકુંભ જઈ રહેલા 8 શ્રદ્ધાળુઓના મોત
જયપુર: રાજસ્થાનના સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુના અહેવાલો મળી રહ્યા છે. મળી રહેલ વિગતો અનુસાર ટાયર ફાટવાથી બસે કાબુ ગુમાવ્યો અને એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો…
- સ્પોર્ટસ

હર્ષિત-જાડેજાની ત્રણ-ત્રણ વિકેટ, ઇંગ્લૅન્ડ 248 રનમાં ઑલઆઉટ
નાગપુરઃ ઇંગ્લૅન્ડે અહીં ભારત સામેની પ્રથમ વન-ડેમાં બૅટિંગ લીધા પછી સારી શરૂઆત બાદ ધબડકો જોયો હતો, પણ છેવટે જૉસ બટલરના સુકાનમાં આ ટીમ 50 ઓવરમાં 248 રનનો સન્માનજનક સ્કોર નોંધાવવામાં સફળ થઈ હતી. અઢીસો રન જેટલા ટોટલમાં બે હાફ સેન્ચુરી…
- આમચી મુંબઈ

સ્કૂલ બસની ફીમાં ૧૮ ટકાનો વધારોઃ માતાપિતાના ખિસ્સા પર વધશે ભારણ
મુંબઈઃ થોડા દિવસ પહેલા જ એસટીની ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રિક્ષા અને ટેક્સીના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. હવે સ્કૂલ બસ એસોસિએશને કહ્યું છે કે સ્કૂલ બસના ભાડામાં ૧૮ ટકાનો વધારો કરવામાં આવશે. પરિણામે પહેલી એપ્રિલથી…
- નેશનલ

આસારામ પરની ડોક્યુમેન્ટરીને લઈને ડિસ્કવરીના સ્ટાફને ધમકીઓ; SCએ કર્યો સુરક્ષા આપવાનો આદેશ
નવી દિલ્હી: સગીરા પર બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામ પરની ડોક્યુમેન્ટરીને (Asaram Documentary) કારણે ધમકીઓ અને જોખમોનો સામનો કરી રહેલા ડિસ્કવરી ચેનલ (Discovery Of India)ના અધિકારીઓ અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. ડિસ્કવરી કોમ્યુનિકેશન ઈન્ડિયા અને…
- મનોરંજન

શું રામ કપૂરે વજન ઘટાડવા માટે કરાવી હતી સર્જરી? જાણો સચ્ચાઇ
આજે આપણે મોર્ડન એડવાન્સ્ દુનિયામાં જીવીએ છીએ જ્યાં એવી એવી દવાઓ મળે છે જે ચમત્કારિક પરિણામો આપે છે. દવાઓ અને ઇન્જેક્શન્સ લેવાથી તમારો દેખાવ પણ ફરી જાય છે અને તમે બેડોળમાંથી સુડોળ અને આકર્ષક દેખાવા માંડો છો. જોકે, શરીરની વજન…









