- મહારાષ્ટ્ર

બીઓઆરઆઈના ટ્રસ્ટીપદેથી એક્ટર રાહુલ સોલાપુરકરે રાજીનામું આપ્યું
પુણે: છત્રપતિ શિવાજી મહારાજના 1666માં આગ્રાથી ભાગી જવા અંગેની ટિપ્પણીને કારણે ટીકાનો સામનો કરી રહેલા અભિનેતા રાહુલ સોલાપુરકરે પુણે સ્થિત ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (બીઓઆરઆઇ)ના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે. બીઓઆરઆઈના અધિકારીઓએ આજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે…
- સ્પોર્ટસ

ભારતના વન-ડે સિરીઝમાં પણ વિજયી શ્રીગણેશ
નાગપુરઃ ભારતે અહીં આજે ઇંગ્લૅન્ડને વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલામાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી હરાવીને વિજયી શ્રીગણેશ કર્યા હતા. ભારત ત્રણ મૅચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ઇંગ્લૅન્ડે બૅટિંગ લીધા બાદ 248 રન બનાવ્યા હતા. ભારતે જવાબમાં 38.4 ઓવરમાં છ વિકેટે 251 રન બનાવીને…
- આમચી મુંબઈ

શ્રી સિદ્ધિવિનાયક મંદિરનો ડ્રેસ કોડ યોગ્ય છે!
પ્રધાનમંત્રી પણ ડ્રેસ કોડનું પાલન કરે છે, આનો અમલ તમામ સરકારી મંદિરોમાં થવો જોઈએ: મહારાષ્ટ્ર મંદિર મહાસંઘમુંબઈ: મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ શ્રી સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસનના ડ્રેસ કોડ લાગુ કરવાના નિર્ણયનું સ્વાગત કરે છે અને તેને સંપૂર્ણ સમર્થન આપે છે. મંદિર એક…
- નેશનલ

સમુદ્રયાન અને ચંદ્રયાન-4 મિશન વિશે સરકારે આપી નવી અપડેટ
નવી દિલ્હી: ભારત નજીકના ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવા જઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે માહિતી આપતા કહ્યું કે ભારત વર્ષ 2027માં ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે. ચંદ્રયાન-4 મિશન હેઠળ બે અલગ-અલગ પ્રક્ષેપણ હાથ ધરવામાં આવશે, જેમાં…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ મેક્સિકોએ સરહદ પર 10,000 ગાર્ડ તૈનાત કર્યા
મેક્સિકો સિટીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશોને ટેરિફને લઇને ચેતવણી આપી છે. મેક્સિકોએ ધમકીઓ બાદ ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે યુએસ સરહદ પર ૧૦,૦૦૦ નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે. અમેરિકાએ આ સરહદ પર કટોકટી જાહેર કરી છે. આ પણ વાંચો:…
- ઇન્ટરનેશનલ

મધ્ય એટલાન્ટિકના અનેક રાજ્યોમાં બરફના તોફાનની ચેતવણી
ચાર્લસ્ટન (અમેરિકા): મધ્ય-એટલાન્ટિકના અનેક રાજ્યોમાં બરફના તોફાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેના કારણે લોકોના ઘરોમાં વીજળી ડૂલ થઇ શકે છે અને રસ્તાઓ બંધ થઇ શકે છે. હવામાન વિભાગે આ ચેતવણી આપી હતી. નેશનલ વેધર સર્વિસે મેરીલેન્ડ, પેન્સિલવેનિયા, વર્જિનિયા અને વેસ્ટ…
- આમચી મુંબઈ

દહિસર ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામના નિરાકરણ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકનું 3 દિવસનું અલ્ટિમેટમ
થાણે: દહિસરના ટોલ પ્લાઝા પર મોટા પાયે ટ્રાફિક જૅમ થવાની ફરિયાદોથી નારાજ સ્થાનિક વિધાનસભ્ય અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ગુરુવારે સ્થળની મુલાકાત લીધી અને કોન્ટ્રાક્ટરને ખરાબ વ્યવસ્થાપન માટે ઠપકો આપ્યો હતો, તેમના મતે નબળા સંચાલનને લીધે જ ટ્રાફિક જૅમની સમસ્યા…
- સ્પોર્ટસ

હર્ષિત રાણાએ એક ઝાટકે કપિલ, ઝહીર, બુમરાહને ઝાંખા પાડીને રચ્યો ઇતિહાસ
નાગપુરઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઊભરી રહેલા ભારતના નવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ આજે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તે ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, ટી-20, વન-ડે)ની ડેબ્યૂ મૅચમાં ત્રણ કે વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે.કપિલ દેવ, ઝહીર ખાન તથા…









