- આમચી મુંબઈ
બદલાપુર યૌન શોષણઃ આરોપીના માતા-પિતા હવે દીકરાનો કેસ લડવા માગતા નથી, જાણો કેમ?
મુંબઈ: પોલીસ સાથેની કથિત અથડામણમાં માર્યા ગયેલા બદલાપુર યૌન શોષણના આરોપી અક્ષય શિંદેના માતા-પિતાએ આજે મુંબઈ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ હવે પુત્રના મૃત્યુ સાથે જોડાયેલો કેસ લડવા નથી માંગતા. શિંદેના માતા-પિતાએ ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ નીલા…
- મનોરંજન
અંધેરી નગરીને…: છ મહિના પૂર્વે મૃત્યુ પામેલા શિક્ષકને સોંપી એક નહીં બે મહત્ત્વની જવાબદારી…
નાગપુર: અંધેરી નગરી ને ગંડુ રાજા કહેવત તાજેતરમાં નાગપુરમાં બનેલા એક કિસ્સાને લાગુ પડે છે, જેમાં છ મહિના પૂર્વે મૃત્યુ પામનારા શિક્ષકને એક નહીં, પરંતુ બબ્બે સ્કૂલમાં પરીક્ષક તરીકે નિમણૂક કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. છ મહિના પહેલા હાર્ટ એટેકથી…
- વડોદરા
વડોદરામાં મગરોની થઈ રહી છે ગણતરી; પ્રથમ દિવસે જ 250 મગરો દેખાયા
અમદાવાદ: વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરની ગણતરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે 250થી વધુ મગર દેખાયા હોવાનું રેસ્ક્યૂ ટીમના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. મગરની ગણતરી માટે 230 લોકોની ટીમ કામ કરી રહી છે. આ પણ વાંચો: વિશ્વામિત્રીના મગરોને અન્યત્ર…
- મહારાષ્ટ્ર
બીઓઆરઆઈના ટ્રસ્ટીપદેથી એક્ટર રાહુલ સોલાપુરકરે રાજીનામું આપ્યું
પુણે: છત્રપતિ શિવાજી મહારાજના 1666માં આગ્રાથી ભાગી જવા અંગેની ટિપ્પણીને કારણે ટીકાનો સામનો કરી રહેલા અભિનેતા રાહુલ સોલાપુરકરે પુણે સ્થિત ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (બીઓઆરઆઇ)ના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે. બીઓઆરઆઈના અધિકારીઓએ આજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે…
- સ્પોર્ટસ
ભારતના વન-ડે સિરીઝમાં પણ વિજયી શ્રીગણેશ
નાગપુરઃ ભારતે અહીં આજે ઇંગ્લૅન્ડને વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલામાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી હરાવીને વિજયી શ્રીગણેશ કર્યા હતા. ભારત ત્રણ મૅચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ઇંગ્લૅન્ડે બૅટિંગ લીધા બાદ 248 રન બનાવ્યા હતા. ભારતે જવાબમાં 38.4 ઓવરમાં છ વિકેટે 251 રન બનાવીને…
- આમચી મુંબઈ
શ્રી સિદ્ધિવિનાયક મંદિરનો ડ્રેસ કોડ યોગ્ય છે!
પ્રધાનમંત્રી પણ ડ્રેસ કોડનું પાલન કરે છે, આનો અમલ તમામ સરકારી મંદિરોમાં થવો જોઈએ: મહારાષ્ટ્ર મંદિર મહાસંઘમુંબઈ: મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ શ્રી સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસનના ડ્રેસ કોડ લાગુ કરવાના નિર્ણયનું સ્વાગત કરે છે અને તેને સંપૂર્ણ સમર્થન આપે છે. મંદિર એક…
- નેશનલ
સમુદ્રયાન અને ચંદ્રયાન-4 મિશન વિશે સરકારે આપી નવી અપડેટ
નવી દિલ્હી: ભારત નજીકના ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવા જઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે માહિતી આપતા કહ્યું કે ભારત વર્ષ 2027માં ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે. ચંદ્રયાન-4 મિશન હેઠળ બે અલગ-અલગ પ્રક્ષેપણ હાથ ધરવામાં આવશે, જેમાં…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ મેક્સિકોએ સરહદ પર 10,000 ગાર્ડ તૈનાત કર્યા
મેક્સિકો સિટીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશોને ટેરિફને લઇને ચેતવણી આપી છે. મેક્સિકોએ ધમકીઓ બાદ ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે યુએસ સરહદ પર ૧૦,૦૦૦ નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે. અમેરિકાએ આ સરહદ પર કટોકટી જાહેર કરી છે. આ પણ વાંચો:…