- અમદાવાદ

શોકિંગઃ અમદાવાદમાં એઈડ્સથી પીડાતા યુવાને 12 યુવતીને પ્રેમજાળમાં ફસાવી, સગીરાને લઈને પણ થયો હતો ફરાર
અમદાવાદઃ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં 10 વર્ષથી એઇડ્સથી (AIDS) પીડાતા એક વ્યક્તિએ 12 વર્ષમાં છ અલગ અલગ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે એઇડ્સથી સંક્રમિત યુવકની ધરપકડ કરી…
- અમદાવાદ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સુરતમાં “મેક ઇન ઇન્ડિયા સ્ટીલ”ના બ્રિજનું લોકાર્પણ
અમદાવાદઃ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે DFCCIL ટ્રેક એમ કુલ ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું હતું. 100 મીટર અને 60 મીટરના…
- હેલ્થ

આમળાના પાંદડા છે અનેક બીમારીનો ઈલાજ; ચહેરા પર યુવાનીને રાખસે અકબંધ
આયુર્વેદમાં આમળાના અઢળક ફાયદા ગણાવવામાં આવ્યા છે, આમળાને ‘ચીર યોવન ફળ’ એટલે કે જે લોકો રોજ આમળા ખાય છે તેઓ હંમેશા યુવાન રહે છે. આમળાને આંખો, વાળ, ત્વચા અને પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળાના પાંદડામાં ઘણા ઔષધીય ગુણો…
- મહાકુંભ 2025

મહાકુંભમાં પાકિસ્તાનથી પ્રયાગરાજ પહોંચ્યા શ્રદ્ધાળુઓ; વ્યવસ્થા જોઇને થયા અભિભૂત
પ્રયાગરાજ: સનાતન પરંપરા અને આસ્થાના આ મહાન ઉત્સવમાં ભાગ લેવા માટે વિશ્વના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મહાકુંભમાં લગભગ 40 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. જો કે અહી માત્ર સમગ્ર ભારતથી જ નહિ પરંતુ દેશ વિદેશથી…
- આપણું ગુજરાત

નવી નગરપાલિકાના વિકાસ માટે સરકારે ખોલ્યો ખજાનો; 208 કરોડની કરી ફાળવણી
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની રચના કરી છે. આ મહાનગરપાલિકાઓ જનસુખાકારીના વિવિધ કામો ઝડપી પૂરી કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે સરકારે રૂ. 208 કરોડની રકમની મંજૂરી આપી છે. પાંચ મહાનગર પાલિકાને પણ ફંડ ફાળવણી ફાળવેલી રકમ દ્વારા નવી…
- નેશનલ

નેશનલ હાઇવે પર અકસ્માતો ઘટાડવા સરકારે શું કર્યું? સંસદમાં નીતિન ગડકરીએ કરી વાત
નવી દિલ્હી: દેશમાં દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. માર્ગ અકસ્માતો રોકવા માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કુલ 13795 ‘બ્લેક સ્પોટની ઓળખ…
- આમચી મુંબઈ

બદલાપુર યૌન શોષણઃ આરોપીના માતા-પિતા હવે દીકરાનો કેસ લડવા માગતા નથી, જાણો કેમ?
મુંબઈ: પોલીસ સાથેની કથિત અથડામણમાં માર્યા ગયેલા બદલાપુર યૌન શોષણના આરોપી અક્ષય શિંદેના માતા-પિતાએ આજે મુંબઈ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ હવે પુત્રના મૃત્યુ સાથે જોડાયેલો કેસ લડવા નથી માંગતા. શિંદેના માતા-પિતાએ ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ નીલા…
- મનોરંજન

અંધેરી નગરીને…: છ મહિના પૂર્વે મૃત્યુ પામેલા શિક્ષકને સોંપી એક નહીં બે મહત્ત્વની જવાબદારી…
નાગપુર: અંધેરી નગરી ને ગંડુ રાજા કહેવત તાજેતરમાં નાગપુરમાં બનેલા એક કિસ્સાને લાગુ પડે છે, જેમાં છ મહિના પૂર્વે મૃત્યુ પામનારા શિક્ષકને એક નહીં, પરંતુ બબ્બે સ્કૂલમાં પરીક્ષક તરીકે નિમણૂક કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. છ મહિના પહેલા હાર્ટ એટેકથી…
- વડોદરા

વડોદરામાં મગરોની થઈ રહી છે ગણતરી; પ્રથમ દિવસે જ 250 મગરો દેખાયા
અમદાવાદ: વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરની ગણતરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે 250થી વધુ મગર દેખાયા હોવાનું રેસ્ક્યૂ ટીમના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. મગરની ગણતરી માટે 230 લોકોની ટીમ કામ કરી રહી છે. આ પણ વાંચો: વિશ્વામિત્રીના મગરોને અન્યત્ર…









