- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દુનિયાને બતાવી દેવા માગે છે કે…
લાહોરઃ પાકિસ્તાનમાં આગામી 19મી ફેબ્રુઆરીએ વન-ડેની (આઠ દેશ વચ્ચેની) ચૅમ્પિયન્સ ટ્રોફી રમાય એ પહેલાં આવતી કાલે (શનિવાર, આઠમી ફેબ્રુઆરીએ) પાકિસ્તાનમાં ત્રણ દેશ વચ્ચેની વન-ડે ટ્રાયેન્ગ્યૂલર ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને એની મૅચો જેમાં રમાવાની છે એ સ્ટેડિયમો ચૅમ્પિયન્સ ટ્રોફી…
- સુરત
સુરતમાં બે વર્ષના બાળકના મોત બાદ જાગ્યું તંત્રઃ ચાર અધિકારીને ફટકારી નોટિસ
સુરત: સુરતના નવા કતારગામ વિસ્તારમાં ત્રણ ફૂટની ઉંડી ખુલ્લી ગટરમાં પડેલા બે વર્ષના બાળકની 24 કલાકની શોધખોળ બાદ મૃતદેહ ગુરુવારે મળ્યો હતો. એક માસૂમ બાળકના મોત બાદ સુરત મહાનગર પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા…
- મહારાષ્ટ્ર
સેઠીની MSRTCના વડા તરીકેની નિયુક્તિ કામચલાઉ: પ્રધાનનો દાવો
થાણે: મહારાષ્ટ્રના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એમએસઆરટીસીના ચેરમેન તરીકે આઈએએસ અધિકારી સંજય સેઠીની નિયુક્તિ કરી હોવાની જાહેરાત કરી હોવા છતાં આ ફક્ત કામચલાઉ વ્યવસ્થા છે, જ્યાં સુધી કોઈ જન પ્રતિનિધિની આ…
- મહારાષ્ટ્ર
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિદર્ભને પાંચ લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ મળ્યા: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે ગયા મહિને દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં રાજ્ય માટે સમજૂતીના કરાર કરાયેલા 15 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ પ્રસ્તાવોમાંથી પાંચ લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર ફક્ત વિદર્ભ માટે હતા. ‘એડવાન્ટેજ વિદર્ભ’…
- મહારાષ્ટ્ર
દિલ્હીની ચૂંટણીમાં પરાજય દેખાતાં રાહુલ આડશ ગોતી રહ્યા છે: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના રાજ્યની મતદારયાદીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરાજય સામે દેખાતો હોવાથી આવા દાવા કરવામાં આવી રહ્યા છે.નાગપુરમાં પત્રકારો સાથે વાત…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના દેવામાં વધારોઃ સરકાર કેટલીક કલ્યાણકારી યોજનાઓ બંધ કરે તેવી શક્યતા
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યની નાણાકીય સમસ્યાઓ હળવી કરવાના પ્રયાસરૂપે શિવ ભોજન થાળી અને આનંદાચા શિધા નામની બે મુખ્ય યોજનાઓ બંધ કકરવાનું વિચારી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને બંને યોજનાઓની સમીક્ષા કરવાની સૂચના આપી છે, જેનો નિર્ણય માર્ચમાં આગામી…
- અમદાવાદ
પરીક્ષા સિવાય અન્ય બાબતોને લઈ વિદ્યાર્થીઓ બને છે ડિપ્રેશનનો ભોગ! જાણો વિસ્તૃત અહેવાલ
અમદાવાદ: ભારતમાં આજે ડિપ્રેશન એક મોટી ગંભીર માનસિક બીમારી બની રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organization)ના ઈન્વેસ્ટમેન્ટ ઈન હેલ્થ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નામના એક રિપોર્ટમાં આશંકા વ્યકત કરી છે કે આગામી સમયમાં વિકાસશીલ દેશોમાં ડિપ્રેશન વિકલાંગતાનું મુખ્ય કારણ…
- અમદાવાદ
શોકિંગઃ અમદાવાદમાં એઈડ્સથી પીડાતા યુવાને 12 યુવતીને પ્રેમજાળમાં ફસાવી, સગીરાને લઈને પણ થયો હતો ફરાર
અમદાવાદઃ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં 10 વર્ષથી એઇડ્સથી (AIDS) પીડાતા એક વ્યક્તિએ 12 વર્ષમાં છ અલગ અલગ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે એઇડ્સથી સંક્રમિત યુવકની ધરપકડ કરી…
- અમદાવાદ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સુરતમાં “મેક ઇન ઇન્ડિયા સ્ટીલ”ના બ્રિજનું લોકાર્પણ
અમદાવાદઃ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે DFCCIL ટ્રેક એમ કુલ ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું હતું. 100 મીટર અને 60 મીટરના…
- હેલ્થ
આમળાના પાંદડા છે અનેક બીમારીનો ઈલાજ; ચહેરા પર યુવાનીને રાખસે અકબંધ
આયુર્વેદમાં આમળાના અઢળક ફાયદા ગણાવવામાં આવ્યા છે, આમળાને ‘ચીર યોવન ફળ’ એટલે કે જે લોકો રોજ આમળા ખાય છે તેઓ હંમેશા યુવાન રહે છે. આમળાને આંખો, વાળ, ત્વચા અને પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળાના પાંદડામાં ઘણા ઔષધીય ગુણો…