- આમચી મુંબઈ

‘જો તમે અમને તોડવાનો પ્રયાસ કરશો, તો અમે તમારું માથું ફોડી નાખીશું’: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. એકનાથ શિંદેની શિવસેનામાં તેમના પક્ષના કેટલાક નેતાઓ જોડાવાના છે એવા અહેવાલો વચ્ચે, ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે અને ભાજપ પર શુક્રવારે જોરદાર પ્રહારો કર્યા હતા. ઉદ્ધવે કહ્યું હતું કે જો તમે (એકનાથ શિંદે અને…
- Uncategorized

કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરી: ગાંધીધામમાં 12 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
ભુજ: કચ્છમાં નશાખોરીના વ્યાપક બની ચૂકેલા દુષણ વચ્ચે પૂર્વ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ગાંધીધામના બિઝનેસ આર્કેડ સુભાષ નગર વિસ્તારમાં સ્થિત એક્સપ્રેસ કુરિયરની ઓફિસ પર દરોડો પાડીને ઓડિશાથી આવેલા પાર્સલમાંથી 1.21 લાખની કિંમતનો 12 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત…
- નેશનલ

H1-B માટે પ્રારંભિક નોંધણી સાતમી માર્ચથી શરૂ થશે
ન્યૂ યોર્કઃ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતીય આઇટી વ્યાવસાયિકો દ્વારા સૌથી વધુ માંગવામાં આવતા એચ-૧બી વિઝા માટે પ્રારંભિક નોંધણી અવધિ ૭ માર્ચથી શરૂ થશે અને ૨૪ માર્ચે સમાપ્ત થશે, એવી માહિતી આજે ફેડરલ એજન્સીએ આપી હતી. એચ-૧બી વિઝા એક નોન-ઇમિગ્રન્ટ…
- મહારાષ્ટ્ર

લોનાવલાના ટાઇગર પોઇન્ટ નજીક સબ-ઇન્સ્પેક્ટરે વૃક્ષ સાથે ગળાફાંસો ખાધો
પુણે: પુણેના ખડકી પોલીસ સ્ટેશનમાં કાર્યરત સબ-ઇન્સ્પેક્ટર અણ્ણા ગુંજાળે લોનાવલા ખાતે ટાઇગર પોઇન્ટ નજીક વૃક્ષ સાથે ગળાફાંસો ખાધો હતો.અણ્ણા ગુંજાળ છેલ્લા ત્રણ દિવસથી પોલીસ સ્ટેશનમાં આવ્યો નહોતો અને તેનો મોબાઇલ પણ નૉટ રિચેબલ હતો. આથી ચિંતિત પરિવારજનોએ તેની શોધ આદરી…
- સ્પોર્ટસ

ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દુનિયાને બતાવી દેવા માગે છે કે…
લાહોરઃ પાકિસ્તાનમાં આગામી 19મી ફેબ્રુઆરીએ વન-ડેની (આઠ દેશ વચ્ચેની) ચૅમ્પિયન્સ ટ્રોફી રમાય એ પહેલાં આવતી કાલે (શનિવાર, આઠમી ફેબ્રુઆરીએ) પાકિસ્તાનમાં ત્રણ દેશ વચ્ચેની વન-ડે ટ્રાયેન્ગ્યૂલર ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને એની મૅચો જેમાં રમાવાની છે એ સ્ટેડિયમો ચૅમ્પિયન્સ ટ્રોફી…
- સુરત

સુરતમાં બે વર્ષના બાળકના મોત બાદ જાગ્યું તંત્રઃ ચાર અધિકારીને ફટકારી નોટિસ
સુરત: સુરતના નવા કતારગામ વિસ્તારમાં ત્રણ ફૂટની ઉંડી ખુલ્લી ગટરમાં પડેલા બે વર્ષના બાળકની 24 કલાકની શોધખોળ બાદ મૃતદેહ ગુરુવારે મળ્યો હતો. એક માસૂમ બાળકના મોત બાદ સુરત મહાનગર પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા…
- મહારાષ્ટ્ર

સેઠીની MSRTCના વડા તરીકેની નિયુક્તિ કામચલાઉ: પ્રધાનનો દાવો
થાણે: મહારાષ્ટ્રના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એમએસઆરટીસીના ચેરમેન તરીકે આઈએએસ અધિકારી સંજય સેઠીની નિયુક્તિ કરી હોવાની જાહેરાત કરી હોવા છતાં આ ફક્ત કામચલાઉ વ્યવસ્થા છે, જ્યાં સુધી કોઈ જન પ્રતિનિધિની આ…
- મહારાષ્ટ્ર

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિદર્ભને પાંચ લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ મળ્યા: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે ગયા મહિને દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં રાજ્ય માટે સમજૂતીના કરાર કરાયેલા 15 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ પ્રસ્તાવોમાંથી પાંચ લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર ફક્ત વિદર્ભ માટે હતા. ‘એડવાન્ટેજ વિદર્ભ’…
- મહારાષ્ટ્ર

દિલ્હીની ચૂંટણીમાં પરાજય દેખાતાં રાહુલ આડશ ગોતી રહ્યા છે: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના રાજ્યની મતદારયાદીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરાજય સામે દેખાતો હોવાથી આવા દાવા કરવામાં આવી રહ્યા છે.નાગપુરમાં પત્રકારો સાથે વાત…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના દેવામાં વધારોઃ સરકાર કેટલીક કલ્યાણકારી યોજનાઓ બંધ કરે તેવી શક્યતા
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યની નાણાકીય સમસ્યાઓ હળવી કરવાના પ્રયાસરૂપે શિવ ભોજન થાળી અને આનંદાચા શિધા નામની બે મુખ્ય યોજનાઓ બંધ કકરવાનું વિચારી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને બંને યોજનાઓની સમીક્ષા કરવાની સૂચના આપી છે, જેનો નિર્ણય માર્ચમાં આગામી…









