- હેલ્થ
એનલોગ પનીર: આ ફૂડ આઈટમ વિશે જાણો અને ખાવું કે ન ખાવું તે તમે જ નક્કી કરો
એક સમયે જો ઘરમાં પનીર વાપરી કોઈ વસ્તુ બની હોય તો ટ્રીટ જેવું લાગતું. મહેમાનો આવે અથવા કોઈ ખાસ પ્રસંગ હોય તો જ પનીર ખાવા મળે બાકી કોઈના લગ્નના આમંત્રણની રાહ જોવી પડે. આજે પનીર એક આમ ચીજ બની ગઈ…
- અમદાવાદ
હવે ઊંઝાના મસાલાને દેશભરમાં જતા કોઈ નહીં રોકી શકેઃ રેલવે આપી રહ્યું છે આ સુવિધા
અમદાવાદઃ રેલવેની માળખાકીય સુવિધાઓ માત્ર લોકોની અવર-જવર માટે જ નથી, પરંતુ માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં પણ રેલવેનો બહુ મોટા ફાળો છે. આવી જ એક ખાસ સુવિધા હવે રેલવે જીરુ અને ઈસબગુલ સહિતની પેદાશો માટે જાણીતા ઊંઝાને આપવા જઈ…
- રાશિફળ
આજનું રાશિફળ (09-02-25): વૃષભ, કર્ક સહિત ચાર રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસે ખુશીઓથી ભરપૂર રહેશે. આજે લાંબા સમયથી જો કોઈ કાયદાકીય બાબતમાં કેસમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમને તેમાં વિજય મળશે. તમારે કામકાજ માટે લોકો પર વિશ્વાસ કરવો પડશે, પરંતુ કોઈ પર આંધળો વિશ્વાસ…
- સ્પોર્ટસ
મુંબઈને ધબડકા પછી મુલાની-કોટિયને બચાવ્યું, ગુજરાતે સૌરાષ્ટ્રને 216માં ઑલઆઉટ કર્યું
કોલકતા/રાજકોટઃ રણજી ટ્રોફીનો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને એમાં આજે કોલકાતામાં હરિયાણા સામેની પાંચ દિવસીય મૅચના પ્રારંભિક દિવસે મુંબઈને એના બે બૅટરે ધબડકા પછી ઉગારી લીધું હતું. શમ્સ મુલાની (91 રન, 178 બૉલ, દસ ફોર) અને તનુષ…
- મનોરંજન
દિલ્હીના વિકાસમાં આવતી અડચણોનો સફાયોઃ એકનાથ શિંદે
મુંબઈઃ ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ વિજયનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વચનો સાથે પક્ષે ચૂંટણીમાં કરેલી મહેનતને આપ્યું હતું અને કહ્યું હતું કે જુઠાણાના રાજકારણનો અંત આવ્યો છે.…
- મહારાષ્ટ્ર
કેજરીવાલ ભ્રષ્ટાચારના મુખ્ય સૂત્રધારઃ ફડણવીસ
પુણેઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના થયેલા વિજય પર આનંદ વ્યક્ત કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે દેશની રાજધાનીના લોકોએ દેખાડી દીધું છે કે તેઓ હવે ખોટું રાજકારણ સહન નહીં કરે.આ સિવાય ફડણવીસે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન…
- મહારાષ્ટ્ર
રાજ્યમાં ફળ નિકાસ વધારવા માટે ત્રણ ક્લસ્ટર સ્થાપવાનો પ્રસ્તાવ
મુંબઈ: રાજ્યમાંથી ફળ નિકાસ વધારવા માટે, જલગાંવમાં કેળાના, ચંદીગઢમાં કાજુના અને વિદર્ભમાં નાગપુર, અમરાવતી અને વર્ધામાં નારંગીના ક્લસ્ટર સ્થાપવા માટે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ ઓથોરિટી (અપેડા)ને વિનંતી કરવામાં આવી હતી. કેળાના ક્લસ્ટરને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે કાજુ અને…
- નેશનલ
Delhi વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન મેળવનાર કોંગ્રેસે કર્યો આ મોટો દાવો
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં(Delhi)એક પણ બેઠક ન મેળવનાર કોંગ્રેસે મોટો દાવો કર્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ પરિણામો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર જનમત સંગ્રહ સિવાય બીજું કંઈ…