- નેશનલ

પદ્મશ્રી એવોર્ડના વિવાદમાં ઓડિશા હાઇ કોર્ટે એક જ નામના 2 દાવેદારને પાઠવ્યા સમન્સ
કટકઃ ઓડિશા હાઇ કોર્ટે એક જ નામના બે વ્યક્તિને નોટિસ ફટકારી ૨૪ ફેબ્રુઆરીએ પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. આ બંનેએ દાવો કર્યો હતો કે તેમને ૨૦૨૩ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વર્ષ ૨૦૨૩ના પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ઓડિશાના શ્રી…
- નેશનલ

મોંઘવારી મુદ્દે રાહતઃ ફુગાવાના દરમાં થયો ઘટાડો, સરકારી રિપોર્ટ જાણો
નવી દિલ્હી: મોંઘવારીના માર વચ્ચે સામાન્ય માણસને રાહત આપે તેવા સમાચાર છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)એ છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 ટકા થયો છે, જે ડિસેમ્બરમાં 5.22 ટકા હતો. સીપીઆઈના ડેટા અનુસાર, જો આપણે…
- અમદાવાદ

Millet Mahotsav: ગુજરાતમાં બે દિવસમાં મિલેટસ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું 1. 62 કરોડ રૂપિયાનું વેચાણ
અમદાવાદ : ગુજરાતમાં તારીખ 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા મિલેટ મહોત્સવને(Millet Mahotsav) સારો પ્રતિસાદ સાંપડયો છે. આ બે દિવસમાં 606 સ્ટોલ દ્વારા રૂપિયા 1.62 કરોડની કિંમતના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ થયું છે. આ પણ વાંચો:…
- નેશનલ

Congress એ વિધાનસભા- લોકસભા ચૂંટણી માટે શરૂ કરી તૈયારી, સંગઠનમાં મોટા પાયે ફેરફારની શક્યતા
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસનો(Congress)રાજકીય જનાધાર સતત ઘટી રહ્યો છે. જેમાં ગત વર્ષે લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પરાજય થયો હતો. તેની બાદ પણ અનેક રાજયોમાં કોંગ્રેસ પાર્ટીનો સતત રકાશ થઈ રહ્યો છે. જેમાં હાલમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ…
- અમદાવાદ

અમદાવાદમાં યોજાનાર સમય રૈનાનો શો રદ્દ; હાઉસફૂલ થયેલો શો રદ્દ
અમદાવાદ: શો દરમિયાન કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મુદ્દે રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia), અપૂર્વ માખીજા (Ranveer Allahabadia), આશિષ ચંચલાની (Ashish Chanchalani) અને સમય રૈના (Samay Raina) સહિતના લોકો વિવાદનું કેન્દ્ર બનેલા છે. ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ માખીજા, આશિષ…
- હેલ્થ

એનલોગ પનીર: આ ફૂડ આઈટમ વિશે જાણો અને ખાવું કે ન ખાવું તે તમે જ નક્કી કરો
એક સમયે જો ઘરમાં પનીર વાપરી કોઈ વસ્તુ બની હોય તો ટ્રીટ જેવું લાગતું. મહેમાનો આવે અથવા કોઈ ખાસ પ્રસંગ હોય તો જ પનીર ખાવા મળે બાકી કોઈના લગ્નના આમંત્રણની રાહ જોવી પડે. આજે પનીર એક આમ ચીજ બની ગઈ…
- અમદાવાદ

હવે ઊંઝાના મસાલાને દેશભરમાં જતા કોઈ નહીં રોકી શકેઃ રેલવે આપી રહ્યું છે આ સુવિધા
અમદાવાદઃ રેલવેની માળખાકીય સુવિધાઓ માત્ર લોકોની અવર-જવર માટે જ નથી, પરંતુ માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં પણ રેલવેનો બહુ મોટા ફાળો છે. આવી જ એક ખાસ સુવિધા હવે રેલવે જીરુ અને ઈસબગુલ સહિતની પેદાશો માટે જાણીતા ઊંઝાને આપવા જઈ…
- રાશિફળ

આજનું રાશિફળ (09-02-25): વૃષભ, કર્ક સહિત ચાર રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસે ખુશીઓથી ભરપૂર રહેશે. આજે લાંબા સમયથી જો કોઈ કાયદાકીય બાબતમાં કેસમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમને તેમાં વિજય મળશે. તમારે કામકાજ માટે લોકો પર વિશ્વાસ કરવો પડશે, પરંતુ કોઈ પર આંધળો વિશ્વાસ…
- સ્પોર્ટસ

મુંબઈને ધબડકા પછી મુલાની-કોટિયને બચાવ્યું, ગુજરાતે સૌરાષ્ટ્રને 216માં ઑલઆઉટ કર્યું
કોલકતા/રાજકોટઃ રણજી ટ્રોફીનો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને એમાં આજે કોલકાતામાં હરિયાણા સામેની પાંચ દિવસીય મૅચના પ્રારંભિક દિવસે મુંબઈને એના બે બૅટરે ધબડકા પછી ઉગારી લીધું હતું. શમ્સ મુલાની (91 રન, 178 બૉલ, દસ ફોર) અને તનુષ…









