- આપણું ગુજરાત
બે કચ્છી સર્જકોને મળશે ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર
ભુજ: ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે આપવામાં આવતા કચ્છી ભાષા ગૌરવ પુરસ્કારની આ અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ષ 2023માટે બે જાણીતા કચ્છી સર્જકોને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં…
- આમચી મુંબઈ
થાણેમાં GST ચોરીના રૅકેટનો પર્દાફાશ: એકની ધરપકડ
મુંબઈ: થાણેમાં છેતરામણા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના દાવા સાથે 26.92 કરોડ રૂપિયાના ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) ચોરીના રૅકેટનો પર્દાફાશ કરીને તેના ‘માસ્ટરમાઇન્ડ’ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કાપડિયા મહંમદ સુલતાને 18 જેટલી બોગસ કંપનીઓ સ્થાપી હતી, જેનો ઉપયોગ નકલી…
- નેશનલ
ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ બજારમાં આવશે, RBIની મહત્ત્વની જાહેરાત, જૂની નોટનું શું?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 50 રૂપિયાની નોટને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જ બજારમાં 50 રૂપિયાની નવી નોટ જોવા મળશે. આરબીઆઈ દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ…
- આમચી મુંબઈ
પવઈના રહેવાસીઓ પર લાઠીચાર્જનું પ્રકરણ: પોલીસ, બિલ્ડર પાલિકાના અધિકારીઓ સહિત 10 સામે ગુનો
મુંબઈ: ગયા વર્ષના જૂનમાં પવઈમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવવાને મામલે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરનારા ઝૂંપડાવાસીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવશે, એવી ખાતરી રાજ્ય સરકાર દ્વારા બૉમ્બે હાઈ કોર્ટને આપવામાં આવ્યાના અઠવાડિયા બાદ સોમવારે…
- નેશનલ
પદ્મશ્રી એવોર્ડના વિવાદમાં ઓડિશા હાઇ કોર્ટે એક જ નામના 2 દાવેદારને પાઠવ્યા સમન્સ
કટકઃ ઓડિશા હાઇ કોર્ટે એક જ નામના બે વ્યક્તિને નોટિસ ફટકારી ૨૪ ફેબ્રુઆરીએ પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. આ બંનેએ દાવો કર્યો હતો કે તેમને ૨૦૨૩ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વર્ષ ૨૦૨૩ના પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ઓડિશાના શ્રી…
- નેશનલ
મોંઘવારી મુદ્દે રાહતઃ ફુગાવાના દરમાં થયો ઘટાડો, સરકારી રિપોર્ટ જાણો
નવી દિલ્હી: મોંઘવારીના માર વચ્ચે સામાન્ય માણસને રાહત આપે તેવા સમાચાર છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)એ છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 ટકા થયો છે, જે ડિસેમ્બરમાં 5.22 ટકા હતો. સીપીઆઈના ડેટા અનુસાર, જો આપણે…
- અમદાવાદ
Millet Mahotsav: ગુજરાતમાં બે દિવસમાં મિલેટસ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું 1. 62 કરોડ રૂપિયાનું વેચાણ
અમદાવાદ : ગુજરાતમાં તારીખ 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા મિલેટ મહોત્સવને(Millet Mahotsav) સારો પ્રતિસાદ સાંપડયો છે. આ બે દિવસમાં 606 સ્ટોલ દ્વારા રૂપિયા 1.62 કરોડની કિંમતના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ થયું છે. આ પણ વાંચો:…
- નેશનલ
Congress એ વિધાનસભા- લોકસભા ચૂંટણી માટે શરૂ કરી તૈયારી, સંગઠનમાં મોટા પાયે ફેરફારની શક્યતા
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસનો(Congress)રાજકીય જનાધાર સતત ઘટી રહ્યો છે. જેમાં ગત વર્ષે લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પરાજય થયો હતો. તેની બાદ પણ અનેક રાજયોમાં કોંગ્રેસ પાર્ટીનો સતત રકાશ થઈ રહ્યો છે. જેમાં હાલમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ…
- અમદાવાદ
અમદાવાદમાં યોજાનાર સમય રૈનાનો શો રદ્દ; હાઉસફૂલ થયેલો શો રદ્દ
અમદાવાદ: શો દરમિયાન કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મુદ્દે રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia), અપૂર્વ માખીજા (Ranveer Allahabadia), આશિષ ચંચલાની (Ashish Chanchalani) અને સમય રૈના (Samay Raina) સહિતના લોકો વિવાદનું કેન્દ્ર બનેલા છે. ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ માખીજા, આશિષ…