- મનોરંજન
બ્રેકઅપ પછી મહાદેવના શરણે માહિરા શર્મા: કઈ રીતે બદલ્યું જીવન?
માહિરા શર્મા ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. માહિરાએ અત્યાર સુધી તેના કરિયરમાં ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે, જેમાં નાગિન મુખ્ય છે. એક સમયે માહિરા શર્મા પારસ છાબડાના પ્રેમમાં હતી. બંનેએ લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ…
- મનોરંજન
પાકિસ્તાન પાર કરી ગયેલી નાગપુરની મહિલાને પાછી લાવ્યા બાદ બીજી જૂન સુધીની પોલીસ કસ્ટડી
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસ શહેરની રહેવાસી મહિલાને પાછી લાવી છે, જે આ મહિનાની શરૂઆતમાં કારગિલથી પાકિસ્તાન ગઈ હતી અને પછી પડોશી દેશે તેને સ્વદેશ પરત મોકલી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.મહિલા સુનિતા જામગાડે (43)ને બુધવારે મોડી રાત્રે નાગપુર લાવવામાં આવી…
- મહારાષ્ટ્ર
રાજ્યમાં ભારે વરસાદમાં 21નાં મોત; 12 ઘાયલ, 41 પ્રાણીનાં પણ મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) વિભાગે એવી માહિતી આપી છે કે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં અનેક સ્થળે સતત પડી રહેલા વરસાદને કારણે અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયાં છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે, જ્યારે 41…
- IPL 2025
નંબર-વન પંજાબનો ફિયાસ્કોઃ 101 રનમાં ઑલઆઉટ
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનમાં 19 પૉઇન્ટ અને +0.372ના રનરેટ સાથે મોખરે રહેનાર પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમનું આજે અહીં બીજા નંબરની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે પ્લે-ઑફના પ્રથમ મુકાબલા (ક્વૉલિફાયર-વન)માં ટાંય ટાંય ફિસ થઈ ગયું હતું. 19…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મે મહિનામાં મેઘમહેર: સામાન્યથી 20 ટકા વધુ વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં મે મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં મે મહિનામાં સામાન્ય કરતાં 20 ગણો વધારે વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે ગુજરાતમાં મે મહિનામાં 2.5 મિમી વરસાદ પડતો હોય છે, જેની સામે અત્યાર સુધીમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખેડૂતોની વધતી મુશ્કેલી: કૃષિ NPA ₹6127 કરોડ પર પહોંચી
અમદાવાદઃ ગુજરાત અને કેન્દ્ર સરકાર ખેડૂતોના લાભાર્થે અનેક સ્કીમ ચલાવે છે. તેનો લાભ લઈને ઘણા ખેડૂતો સમૃદ્ધ થયા છે. જોકે રાજ્યમાં ખેતીને લઈ એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતમાં ખેતીની…
- આમચી મુંબઈ
મારી ઓકાત નથી તો.. ટૂંક સમયમાં મુંબઈમાં એક શો કરીશ: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો મુખ્ય પ્રધાનને પડકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હાસ્ય કલાકાર કુણાલ કામરા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વ્યંગાત્મક ગીત રજૂ કર્યા બાદ સમાચારમાં આવ્યા હતા. આ કેસમાં તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો હતો. આ કારણે કુણાલ કામરા છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. હવે…
- આમચી મુંબઈ
મુંબઈમાં મિલકત વેરાનો વધારો કાનૂની જોગવાઈઓ મુજબ ફરજિયાત: પાલિકાનો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (બીએમસી)એ સુધારેલા મિલકત દરો જારી કર્યા છે અને તે મુજબ મિલકત વેરાનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને આ દરો સરેરાશ 15.89 ટકાના વધારા સાથે જારી કરવામાં આવ્યા છે. બીએમસીના પ્રોપર્ટી ટેક્સના માળખા અથવા દરમાં…