- મનોરંજન

બર્થડેના દિવસે 32 વર્ષની આ એક્ટ્રેસ પર પહોંચી મહાકાલના દર્શને…
ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. આજે તેજસ્વી પ્રકાશ પોતાનો 32મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે અને તેણે પોતાના આ સ્પેશિયલ ડેની શરૂઆત ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને કરી હતી. સોશિયલ મીડિયા પર તેજસ્વીના દર્શન કરતાં…
- આમચી મુંબઈ

મુમ્બ્રા દુર્ઘટના પછી ‘ઓટોમેટિક ડોરવાળી ટ્રેન’ દોડાવવાનો નિર્ણય, ક્યારે શરૂ થશે?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો મળતો નથી, તેમાંય મુંબઈની ‘લાઈફલાઈન’ લોકલ ટ્રેનમાં ખાસ કરીને પીકઅવર્સમાં પ્રવાસીઓને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે એ વાત મધ્ય રેલવેમાં પુરવાર થઈ છે. મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક ચાલતી લોકલ ટ્રેનમાંથી…
- રાશિફળ

આજનું રાશિફળ (10-06-25): આજે આ પાંચ રાશિના જાતકોને થશે લાભ, ભાગ્યનો મળશે સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સંયમથી કામ કરવાનો રહેશે. આજે તમારે કોઈ પણ પ્રકારના લાલચમાં આવીને પૈસા ના રોકવા જોઈએ. કોઈને કોઈ પણ વચન ખૂબ જ સમજી વિચારીને કરો. આજે તમારે તમારા વાણી અને વર્તન પર ખાસ…
- સ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ભારતની ટેસ્ટ મેચના કાર્યક્રમમાં બીસીસીઆઇએ કર્યો ફેરફાર
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ના જણાવ્યા અનુસાર, કોલકાતાના ઇડન ગાર્ડન્સ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ભારતના આગામી ઘરઆંગણે રમાનારી મેચ દરમિયાન અનુક્રમે વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામેની તેમની ફાળવેલ ટેસ્ટ મેચોની અદલાબદલી કરશે. દિલ્હીમાં પહેલા 14…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ફાટ્યો કોરોનાનો રાફડો, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ એક જ દિવસમાં 200થી વધારે કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે (9 જૂન) 235 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો હતો. જેમાંથી 33 હોસ્પિટલમાં સારવાર લઈ…
- સ્પોર્ટસ

ઈંગ્લેન્ડમાં સફળતા માટે ભારતીય ટીમને પરિસ્થિતિઓ અનુકૂળ કરવી પડશે: પૂર્વ ક્રિકેટરોની સલાહ
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટરોએ આજે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમને ઇંગ્લેન્ડમાં સફળ થવા માટે પરિસ્થિતિઓને અનુકુળ થવાની સલાહ આપી હતી, જ્યારે માઈકલ વોનનું માનવું છે કે આ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ભારત માટે ‘કંઈક ખાસ’ ની શરૂઆત હોઈ શકે…
- આપણું ગુજરાત

સી. આર. પાટીલે વખાણ્યું ભૂપત ભાયાણીનું રાજીનામું: વિસાવદર પેટાચૂંટણીમાં ‘આપ’ પર પ્રહાર
વિસાવદર: ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રાજકીય પાર્ટીઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિસાવદર ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન કરવામાં આવ્યું હતું.…
- આપણું ગુજરાત

શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને જનરલ રજિસ્ટરમાં અટકનો ફરજિયાત ઉલ્લેખ: ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
અમદાવાદ: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ) અંગે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવે તે સમયે…
- રાજકોટ

અમિત ખૂંટ કેસમાં મોટો વળાંક, જયરાજસિંહના માણસો ખોટા નિવેદન આપવા દબાણ કર્યું હોવાનું સગીરાનું જજ સમક્ષ નિવેદન
રાજકોટ: રાજકોટના રીબડામાં અમિત દામજીભાઇ ખુંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં દુષ્કર્મનો ભોગ બનનારી 17 વર્ષીય સગીરાએ 9 જૂન સોમવારના રોજ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. આરોપી સગીરાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે, જયરાજસિંહ જાડેજાના માણસોએ…








