- રાશિફળ
આજનું રાશિફળ (10-06-25): આજે આ પાંચ રાશિના જાતકોને થશે લાભ, ભાગ્યનો મળશે સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સંયમથી કામ કરવાનો રહેશે. આજે તમારે કોઈ પણ પ્રકારના લાલચમાં આવીને પૈસા ના રોકવા જોઈએ. કોઈને કોઈ પણ વચન ખૂબ જ સમજી વિચારીને કરો. આજે તમારે તમારા વાણી અને વર્તન પર ખાસ…
- સ્પોર્ટસ
વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ભારતની ટેસ્ટ મેચના કાર્યક્રમમાં બીસીસીઆઇએ કર્યો ફેરફાર
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ના જણાવ્યા અનુસાર, કોલકાતાના ઇડન ગાર્ડન્સ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ભારતના આગામી ઘરઆંગણે રમાનારી મેચ દરમિયાન અનુક્રમે વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામેની તેમની ફાળવેલ ટેસ્ટ મેચોની અદલાબદલી કરશે. દિલ્હીમાં પહેલા 14…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ફાટ્યો કોરોનાનો રાફડો, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ એક જ દિવસમાં 200થી વધારે કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે (9 જૂન) 235 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો હતો. જેમાંથી 33 હોસ્પિટલમાં સારવાર લઈ…
- સ્પોર્ટસ
ઈંગ્લેન્ડમાં સફળતા માટે ભારતીય ટીમને પરિસ્થિતિઓ અનુકૂળ કરવી પડશે: પૂર્વ ક્રિકેટરોની સલાહ
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટરોએ આજે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમને ઇંગ્લેન્ડમાં સફળ થવા માટે પરિસ્થિતિઓને અનુકુળ થવાની સલાહ આપી હતી, જ્યારે માઈકલ વોનનું માનવું છે કે આ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ભારત માટે ‘કંઈક ખાસ’ ની શરૂઆત હોઈ શકે…
- આપણું ગુજરાત
સી. આર. પાટીલે વખાણ્યું ભૂપત ભાયાણીનું રાજીનામું: વિસાવદર પેટાચૂંટણીમાં ‘આપ’ પર પ્રહાર
વિસાવદર: ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રાજકીય પાર્ટીઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિસાવદર ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન કરવામાં આવ્યું હતું.…
- આપણું ગુજરાત
શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને જનરલ રજિસ્ટરમાં અટકનો ફરજિયાત ઉલ્લેખ: ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
અમદાવાદ: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ) અંગે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવે તે સમયે…
- રાજકોટ
અમિત ખૂંટ કેસમાં મોટો વળાંક, જયરાજસિંહના માણસો ખોટા નિવેદન આપવા દબાણ કર્યું હોવાનું સગીરાનું જજ સમક્ષ નિવેદન
રાજકોટ: રાજકોટના રીબડામાં અમિત દામજીભાઇ ખુંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં દુષ્કર્મનો ભોગ બનનારી 17 વર્ષીય સગીરાએ 9 જૂન સોમવારના રોજ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. આરોપી સગીરાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે, જયરાજસિંહ જાડેજાના માણસોએ…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડ: આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર, જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ
ઇન્દોર: નવદંપતી રાજા અને સોનમ રઘુવંશી 20 મે, 2025ના રોજ હનીમૂન માટે શિલોંગ ગયા હતા. 23 મેના રોજ ચેરાપુંજી નજીક સોહરા વિસ્તારમાં બંને ગુમ થયા હતા. 24 મેના રોજ તેમનું ભાડાનું સ્કૂટર સોહરારીમમાં પડેલું મળ્યું હતું. 2 જૂનના રોજ વેઈસાવડોંગ…
- નેશનલ
એક રાષ્ટ્ર એક ચૂંટણીથી લઈ ઓપરેશન સિંદૂર, મોદી 3.0ના એક વર્ષની 7 સોનેરી સિદ્ધી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારને એક વર્ષ પૂરું થયું છે. 4 જૂન 2024ના લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા અને 9 જૂન, 2024ના રોજ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સતત ત્રીજી વખત એનડીએ સરકાર બની હતી. એક…
- રાજકોટ
રાજકોટમાં બાળ મજૂરીનો પર્દાફાશ: 21 બંગાળીઓને બંધક બનાવી મજૂરી કરાવાતી, જાતીય શોષણનો પણ ઘટસ્ફોટ
રાજકોટ: રાજકોટમાંથી એક ચોંકાવનારો કીસ્સો સામે આવ્યો છે. શહેરના બેડી ચોકડી નજીક એક મકાનમાંથી મૂળ બંગાળના 21 લોકોને ગોંધી રાખીને તેમની પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. આ 21 લોકોમાં 16 સગીર હતા જ્યારે 5 યુવકનો સમાવેશ થાય…