- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન ફરી આતંકવાદીઓના નિશાન પરઃ બોમ્બ ધડાકામાં નવનાં મોત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આજે કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોને લઇ જતું એક વાહન રસ્તા કિનારે લગાવવામાં આવેલા બોંબના સંપર્કમાં આવતા વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકોના મોત થયા હતા. જ્યારે સાત ઘાયલ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.…
- મહારાષ્ટ્ર
વાલ્મિક કરાડને મદદ કરનાર ભય વિના ફરી રહ્યા છે: ધનંજય દેશમુખે કર્યો દાવો
છત્રપતિ સંભાજીનગર: સંબંધિત છેડતીના કેસમાં ધરપકડ કરાયેલા વાલ્મીક કરાડને કથિત રીતે મદદ કરનારા લોકોનું જૂથ અને અન્ય આરોપીઓ ડર્યા વિના ફરી રહ્યા હોવાનો દાવો હત્યા કરાયેલા બીડ સરપંચ સંતોષ દેશમુખના ભાઈએ કર્યો હતો. આ પણ વાંચો: શિવસેના (યુબીટી)ના નેતાએ ધનંજય…
- નેશનલ
₹100 ના સિક્કા પર જોવા મળશે મોહમ્મદ રફીની તસવીર; કંઇક આવો દેખાશે સિક્કો
મુંબઈ: હિન્દી ફિલ્મોના મહાન ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી ચાલી (Birth centenary of Mohammed Rafi) રહી છે. તેમનું સન્માન કરવા ભારત સરકારે ₹100 ના મૂલ્યનો સ્મારક સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારની જાહેરાત મુજબ, સિક્કાનો આકાર આકાર…
- મનોરંજન
Aishwarya Rai-Bachchan માટે કોને બનાવવો છે તાજમહેલ? જાણીતા ડિરેક્ટરે કહ્યું, એ મારી…
બચ્ચન પરિવાર (Bachchan Family)ની બહુરાની અને ઈન્ડસ્ટ્રીની સૌથી બ્યુટીફૂલ એક્ટ્રેસ એટલે ઐશ્વર્યા રાય-બચ્ચનની ફેન ફોલોઈંગ દમદાર છે. જોકે, હાલમાં ઐશ્વર્યા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને બચ્ચન પરિવાર સાથેના ઐશ્વર્યાના…
- Uncategorized
આજનું રાશિફળ (14-02-25): પાંચ રાશિના જાતકો પર રહેશે આજે મા લક્ષ્મીની કૃપા, થશે આકસ્મિક ધનલાભ…
મેષ રાશિના જાતકો જાતકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવશે. સંતાન સાથે આજે થોડો સમય મોજ-મસ્તી કરવામાં વિતાવશો, જેનાથી તમારામાં રહેલો કોઈપણ તણાવ પણ દૂર થશે, પરંતુ તમારે તમારા કામની સાથે તમારા સ્વાસ્થ્ય પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમને…
- મહાકુંભ 2025
Mahakumbh 2025: આસ્થાના સંગમ પર બનશે ચાર વર્લ્ડ રેકોર્ડ! જાણો કયા કયા સ્થપાશે રેકોર્ડ
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા આસ્થાના મહાપર્વ સમાન મહાકુંભ હવે વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. પવિત્ર સંગમની ભૂમિ પર મહાકુંભમાં 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન ચાર વિશ્વ રેકોર્ડ બનશે. પ્રયાગરાજ મેળા ઓથોરિટી દ્વારા તેની તૈયારીઓ પૂર્ણ કરી…
- નેશનલ
રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યાના કલાકોમાં મણિપુરમાં CRPFના જવાને કર્યું ફાયરિંગ, જાણો મામલો?
ઇમ્ફાલ: મુખ્ય પ્રધાનના રાજીનામાં બાદ મણિપુરમાં આજે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિની વચ્ચે CRPF જવાનના કેમ્પમાં ગોળીબાર થયો છે. જેમાં 2 જવાનોના મૃત્યુ થયા છે જ્યારે 8 જવાનો ઘાયલ થયા છે. આ ગોળીબાર ખુદ સેનાના જ જવાને…