- નેશનલ
પંજાબના સીએમને ફરી જાનથી મારવાની ધમકીઃ ખાલિસ્તાનીઓ ફરી એક્ટિવ
ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેણે પંજાબમાં ખાલિસ્તાનના સમર્થનમાં પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને ધમકી આપવામાં આવી છે. તેણે પંજાબના નકોદરમાં ચારેક…
- સુરત
કાળમુખો શનિવારઃ રાજ્યમાં વિવિધ અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યુ
અમદાવાદઃ ગુજરાત માટે શનિવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. રાજ્યમાં અકસ્માતના બનેલા વિવિધ બનાવમાં 10 લોકોના મૃત્યુ થયા હતા. સુરતમાં બે અકસ્માતમાં 5નાં મોત સુરતના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા.…
- નેશનલ
નશો માણસ પાસેથી શું કરાવી શકે છે! જાણો બિહારના આ કાળજું કંપાવી દે તેવા કિસ્સા વિશે
પટના: બિહારના નાલંદા જીલ્લામાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી, ધડથી માથું અલગ કરીને એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલાના ગાળા પર ધારદાર હથિયાર વડે ઘણા ઘા મારવામાં આવ્યા હતાં, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મહિલાની…
- નેશનલ
તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં છે પાંચ લાખથી વધુની રકમ? જાણી લો RBIનો આ મહત્ત્વનો નિયમ નહીંતર…
ગઈકાલથી રાજ્ય સહિત મુંબઈના વિવિધ વિસ્તારોમાં આવેલી ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર આરબીઆઈ (RBI) દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ ખાતાધારકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ બધી ધમાલ વચ્ચે આજે અમે અહીં તમારા માટે ખૂબ જ કામની માહિતી…
- મહારાષ્ટ્ર
મહાયુતિથી નારાજ એકનાથ શિંદેની સુરક્ષામાં મોટી ચૂક: એક સામે કાર્યવાહી
મુંબઈઃ મહાયુતીની નવી સરકારને ત્રણેક મહિના થયા પણ ત્રણેય પક્ષ વચ્ચે નારાજગી અને સમન્વયના સખત અભાવના સમાચારો આવતા જ રહે છે. શિવસેનાના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સખત નારાજ હોવાના અહેવાલો વચ્ચે તેમની સુરક્ષામાં જોવા મળેલી ચૂકે ચકચાર…
- રાશિફળ
આજનું રાશિફળ (15-02-25): મેષ, તુલા સહિત આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Gooddyy Gooddyy…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેવાનો છે. આજે કામના સ્થળે પણ તમને લાભ થશે. જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો તમને તે મળી જવાની સારી શક્યતા છે. જો તમારા સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથેના સંબંધમાં…
- મહારાષ્ટ્ર
એનસીપીના પૂર્વ ધારાસભ્યનું માર્ગ અકસ્માતમાં મોતઃ અજિત પવારે શ્રદ્ધાંજલિ આપી
અકોલાઃ મહારાષ્ટ્રના અકોલા શહેરમાં એક પીકઅપ વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા મોટર સાયકલ પર સવાર એનસીપીના પૂર્વ ધારાસભ્ય પ્રો. તુકારામ બિડકર અને બાઇકચાલક રાજદત્ત માનકરનું મૃત્યુ થયું છે. અકસ્માત બાદ પૂર્વ ધારાસભ્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ…