- અમદાવાદ
હવે મહિલાઓને રેપિડો સર્વિસ લેતા જરા પણ ખચકાટ નહીં થાય કારણ કે…
અમદાવાદઃ મોટા શહેરોમાં પણ એવા ઘણા પરિવાર છે જેમને તેમના ઘરની મહિલા અજાણ્યા પુરુષ સાથે બાઈક પર બેસી ક્યાંક જાય તો યોગ્ય લાગતું નથી. તેઓ સંપૂર્ણપણે ખોટા પણ નથી કારણ કે ઘરની મહિલાની સુરક્ષાનો સવાલ છે, પરંતુ હવે આ પરિવારોએ…
- મહાકુંભ 2025
કુંભમેળાનો સમય લંબાવે સરકાર, જાણો કોણે કરી આવી માગ
પ્રયાગરાજઃ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા આવનારાઓની સંખ્યા ઘટવાનું નામ નથી લઇ રહી. અત્યાર સુધીમાં 50 કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. અહીંના રસ્તાઓ પર ભાડે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજ પહોંચતી દરેક ટ્રેનો લોકોથી ભરેલી છે. ઘણી તસવીરો…
- મોરબી
મોરબીમાં મજાક બની મોત! પૂંઠના ભાગે એર કમ્પ્રેશનની નળીથી હવા ભરી દેવાતા શ્રમિકનું મોત
મોરબી : મોરબીન ઉંચી માંડલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કપડા ઉપર લાગેલ ધૂળ ખંખેરવા માટે બે શ્રમિક એર કમ્પ્રેશનની નળીથી ધૂળ ઉડાડતા હતા ત્યારે મજાક મજાકમાં એક શ્રમિકે અન્ય શ્રમિકના પૂંઠના ભાગે નળીથી હવા ભરી દેતા ઝારખંડના વતની શ્રમિકનું મૃત્યુ…
- અમદાવાદ
અમેરિકાએ ડિપોર્ટ કરેલા 119 લોકોમાંથી 8 ગુજરાતીઓ; જુઓ યાદી
અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર યથાવત છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની બીજી બેચને લઈને બીજું વિમાન આજે 15 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યે પંજાબના અમૃતસર એરપોર્ટ પહોંચશે. આ વિમાનમાં 119 ભારતીયો હશે. જેમાં પંજાબના 67, હરિયાણાના 33…
- આમચી મુંબઈ
હવે દરિયાના મોજાથી પણ વીજળી ઉત્પન્ન થશે, જાણો સમગ્ર યોજના?
મુંબઈ: વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવા અને દરેક સ્ત્રોતનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે દેશમાં પહેલીવાર દરિયાના મોજામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. કેન્દ્ર સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ (બીપીસીએલ) એ આ માટે મોટી પહેલ કરી છે. આ અંતર્ગત ઈઝરાયલની…
- સ્પોર્ટસ
મુંબઈથી દુબઈઃ ભારતના મોટા ભાગના ક્રિકેટરો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થઈ ગયા
મુંબઈઃ 19મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમવા ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ આજે બપોરે મુંબઈથી દુબઈ જવા રવાના થયા હતા. ભારતની પ્રથમ મૅચ દુબઈમાં 20મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમાશે. https://twitter.com/rushiii_12/status/1890680926490734808 મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર…
- સ્પોર્ટસ
રોહિતના સ્થાને બુમરાહને ટેસ્ટ કૅપ્ટન બનાવવાનું લગભગ નક્કી થઈ ગયું!
નવી દિલ્હીઃ બીસીસીઆઇના મોવડીઓ તેમ જ સિલેક્ટરો જે અભિગમ અપનાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ફાસ્ટ બોલર તેમ જ ટેસ્ટ ટીમના વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહને વર્લ્ડ ક્લાસ બોલર તરીકે જાળવી રાખવાનો જ તેમનો આશય નથી, રોહિત…
- નેશનલ
પંજાબના સીએમને ફરી જાનથી મારવાની ધમકીઃ ખાલિસ્તાનીઓ ફરી એક્ટિવ
ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેણે પંજાબમાં ખાલિસ્તાનના સમર્થનમાં પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને ધમકી આપવામાં આવી છે. તેણે પંજાબના નકોદરમાં ચારેક…
- સુરત
કાળમુખો શનિવારઃ રાજ્યમાં વિવિધ અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યુ
અમદાવાદઃ ગુજરાત માટે શનિવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. રાજ્યમાં અકસ્માતના બનેલા વિવિધ બનાવમાં 10 લોકોના મૃત્યુ થયા હતા. સુરતમાં બે અકસ્માતમાં 5નાં મોત સુરતના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા.…