- નેશનલ

દિલ્હી વિધાનસભ્યદળની બેઠક મુલતવી, હવે આ દિવસે થશે મુખ્ય પ્રધાનના નામની જાહેરાત
નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે વહેલી સવારના ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર મળ્યા બાદ બીજા મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. આજ રોજ દિલ્હીમાં યોજનારી ભાજપ વિધાનસભાના પક્ષની બેઠક મુલતવી રાખવામાં આવી છે. હવે આ બેઠક 19 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને મુખ્યપ્રધાનનો…
- આપણું ગુજરાત

‘પીળું પાણી રાખતા હોય તો છોડી દેજો, પત્નીને પૂછજો પરિણામ શું આવે છેઃ’ ગોરધન ઝડફિયાની ટકોર
કડીઃ ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાએ (Gordhan Zadafia) જાહેર મંચ પરથી પાટીદાર સમાજને (Patidar Samaj) ટકોર કરી હતી. ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જાહેર મંચ પરથી સંબોધનમાં કહ્યું કે પીળું પાણી રાખતા હોય તો તે…
- નેશનલ

દિલ્હીમાં ભૂકંપથી લોકોમાં ફફડાટ, પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ભૂકંપના તીવ્ર આંચકા (Earthquake in Delhi) અનુભવાયા હતા. સવારે 5.36 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 હતી. An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit New Delhi at 05:36:55 IST today(Source –…
- મહાકુંભ 2025

દિલ્હીથી પ્રયાગરાજનું બસ ભાડું આસમાને; એક સ્લિપર સીટનું ભાડું આટલા હજાર રૂપિયા
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલો મહાકુંભ મેળો તેના (Maha Kumbhmela) અંતિમ તબક્કામાં છે. 26 ફેબ્રુઆરીએ મહાકુંભનો અંતિમ દિવસ છે. હાલમાં, મોટી સંખ્યામાં લોકો રોડ અને રેલ મારફતે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. પ્રયાગરાજ માટે દોડી રહેલી સ્પેશિયલ ટ્રેનોમાં લોકોનો ભારે…
- રાજકોટ

સાયકલ ખરીદી પર RMC દ્વારા 1000 ની સબસીડી છતાં વેંચાણ ઘટ્યું….
રાજકોટ: કોરોનાની મહામારીના સમયમાં લોકો સાયકલને પરિવહનના સાધન તરીકે વાપરતા થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ સાયકલ ખરીદીને પ્રોત્સાહન આપવા અર્થે સાયકલ પ્રમોશન યોજના જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા પ્રત્યેક સાયકલ ખરીદી પર રૂ.1000ની સહાય આપતી હતી.…
- નેશનલ

મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને CM યોગીએ કરી અપીલ; કહ્યું “તે દરેક સહિયારી જવાબદારી….
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને ટ્રાફિક અને સ્વચ્છતા વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે મહાકુંભ એ શ્રદ્ધાનું મહાપર્વ છે, જેમાં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને ત્રિવેણી…
- નેશનલ

અમેરિકાથી આવેલા ડિપોર્ટીઓના માથે પાઘડી નહોતી; પંજાબના કેબિનેટ પ્રધાનનો દાવો
અમૃતસર: અમેરિકાથી ભારત મોકલવામાં આવી રહેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ સાથે કથિત ખરાબ વ્યવહારનો મુદ્દો સતત ચર્ચાના કેન્દ્રમાં (mistreatment with illegal immigrants) છે, ગઈ કાલે 116 ભારતીયોને યુએસ સેનાનું વિમાન અમૃતસર પહોંચ્યું હતું. દરમિયાન, પંજાબના એક કેબિનેટ પ્રધાને દાવો કર્યો હતો કે…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં રિક્ષા ચોરનારો પકડાયો: બુલઢાણાથી 18 વાહન જપ્ત
થાણે: નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી રિક્ષા ચોર્યા બાદ તેને વેચી મારનારા આરોપીને પોલીસે પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીએ ચોરેલી 18 રિક્ષા પોલીસે બુલઢાણાથી જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.પોલીસની ટીમ 10 ફેબ્રુઆરીએ રાતે પનવેલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી…
- આમચી મુંબઈ

પાલઘરમાં યુવકો પર હુમલો કરી લૂંટ ચલાવી: સાત પકડાયા
પાલઘર: પાલઘર જિલ્લામાં ત્રણ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને લૂંટ ચલાવવા પ્રકરણે સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.13 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી અને ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ નાલાસોપારાના રહેવાસી છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ પણ વાંચો: બાન્દ્રામાં…









