- અમદાવાદ
અમદાવાદમાં 54 સ્થળોએ નવા ચાર્જિંગ સ્ટેશન બનશે,બેટરી સ્વેપિંગ મશીન પણ લગાવાશે
અમદાવાદઃ શહેરમાં દિન-પ્રતિદિન ઈલેક્ટ્રિક વાહનોની (EVs) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ સ્ટેશન (charging stations) પણ હવે મનપા દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. હાલ PPP મોડલ પર 12 જેટલા લોકેશન પર ચાર્જિંગ સ્ટેશન ચાલી રહ્યા છે. ત્યારે…
- અમદાવાદ
ગુજરાતમાં તાપમાનનો પારો 5 ડિગ્રી ઉંચકાતા લોકો થયા પરસેવાથી રેબઝેબ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી ઉંચકાયો હતો. અચાનક ગરમીનું પ્રમાણ વધતાં લોકો પરસેવાથી રેબઝેબ થયા હતા. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાત પર તેની મોટી અસર…
- નેશનલ
આટલા ગુજરાતીઓ સાથે યુએસથી ઇમિગ્રન્ટ્સની ત્રીજી બેચ અમૃતસર એરપોર્ટ પહોંચી
અમૃતસર: ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની બેચને લઇને યુએસ આર્મીનું વિમાન રવિવારે રાત્રે પંજાબના અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ (Indian deportees from USA) થયું હતું. આ ફ્લાઇટમાં લગભગ 112 ડિપોર્ટી સવાર હતા, જેમાં સૌથી વધુ લોકો હરિયાણાના હતા. યુસએસ…
- નેશનલ
દિલ્હી વિધાનસભ્યદળની બેઠક મુલતવી, હવે આ દિવસે થશે મુખ્ય પ્રધાનના નામની જાહેરાત
નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે વહેલી સવારના ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર મળ્યા બાદ બીજા મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. આજ રોજ દિલ્હીમાં યોજનારી ભાજપ વિધાનસભાના પક્ષની બેઠક મુલતવી રાખવામાં આવી છે. હવે આ બેઠક 19 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને મુખ્યપ્રધાનનો…
- આપણું ગુજરાત
‘પીળું પાણી રાખતા હોય તો છોડી દેજો, પત્નીને પૂછજો પરિણામ શું આવે છેઃ’ ગોરધન ઝડફિયાની ટકોર
કડીઃ ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાએ (Gordhan Zadafia) જાહેર મંચ પરથી પાટીદાર સમાજને (Patidar Samaj) ટકોર કરી હતી. ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જાહેર મંચ પરથી સંબોધનમાં કહ્યું કે પીળું પાણી રાખતા હોય તો તે…
- નેશનલ
દિલ્હીમાં ભૂકંપથી લોકોમાં ફફડાટ, પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ભૂકંપના તીવ્ર આંચકા (Earthquake in Delhi) અનુભવાયા હતા. સવારે 5.36 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 હતી. An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit New Delhi at 05:36:55 IST today(Source –…
- મહાકુંભ 2025
દિલ્હીથી પ્રયાગરાજનું બસ ભાડું આસમાને; એક સ્લિપર સીટનું ભાડું આટલા હજાર રૂપિયા
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલો મહાકુંભ મેળો તેના (Maha Kumbhmela) અંતિમ તબક્કામાં છે. 26 ફેબ્રુઆરીએ મહાકુંભનો અંતિમ દિવસ છે. હાલમાં, મોટી સંખ્યામાં લોકો રોડ અને રેલ મારફતે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. પ્રયાગરાજ માટે દોડી રહેલી સ્પેશિયલ ટ્રેનોમાં લોકોનો ભારે…
- રાજકોટ
સાયકલ ખરીદી પર RMC દ્વારા 1000 ની સબસીડી છતાં વેંચાણ ઘટ્યું….
રાજકોટ: કોરોનાની મહામારીના સમયમાં લોકો સાયકલને પરિવહનના સાધન તરીકે વાપરતા થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ સાયકલ ખરીદીને પ્રોત્સાહન આપવા અર્થે સાયકલ પ્રમોશન યોજના જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા પ્રત્યેક સાયકલ ખરીદી પર રૂ.1000ની સહાય આપતી હતી.…
- નેશનલ
મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને CM યોગીએ કરી અપીલ; કહ્યું “તે દરેક સહિયારી જવાબદારી….
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને ટ્રાફિક અને સ્વચ્છતા વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે મહાકુંભ એ શ્રદ્ધાનું મહાપર્વ છે, જેમાં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને ત્રિવેણી…