- આપણું ગુજરાત
Gujarat ના બજેટમાં પેન્શનરોને મળી મોટી રાહત, હવે હયાતીની ખરાઈ માટે ધક્કા નહિ ખાવા પડે
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)પેન્શનરો માટે બજેટમાં મોટી રાહત જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં પેન્શનરોએ બેન્ક અને કચેરીઓમાં હયાતીની ખરાઈ કરવા માટે જવું પડતું હતું. ઘણા કિસ્સામાં ઉંમરલાયક પેન્શનરોને પણ હયાતીની ખરાઈ માટે ધક્કા ખાવા પડતાં હતાં. પરંતુ હવે સરકારે તેમને…
- નેશનલ
ઝારખંડના હવામાનમાં પલટોઃ રાંચી સહિત અનેક જિલ્લામાં વરસ્યો વરસાદ, કરા પડશે
રાંચીઃ દેશના અમુક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે, જેમાં ઝારખંડમાં વરસાદી માહોલનું નિર્માણ થયું છે. ઝારખંડની રાજધાની રાંચી સહિત અનેક શહેરોમાં ગુરુવારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો હતો. હવામાન વિભાગે ઝારખંડમાં કરા પડવાની આગાહી કરવામાં આવી છે.…
- મનોરંજન
મારી પાસે રોકાણ માટે પૈસા નથી કે ન તો મારી પાસે… જાણો કેમ Amitabh Bachchanએ કહ્યું આવું?
સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની શાનો-શૌકતમાં કોઈ કમી નથી, પરંતુ જ્યારે બિગ બી જ કહે કે મારી પાસે પૈસા નથી, મારી પાસે પ્રાઈવેટ જેટ નથી તો થોડું ટેન્શન તો થાય જ ને. બિગ બીએ ખુદ આ વાતનો ખુલાસો…
- મનોરંજન
It’s Confirm: આ જાણીતા ક્રિકેટરના ડિવોર્સ થયા ફાઈનલ? આજે સાંજે ફેમિલી કોર્ટમાં.
છેલ્લાં કેટલાય સમયથી ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્મા (Dhanshree Verma)ના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા હતો અને હવે ફાઈનલી બંનેના ડિવોર્સ કન્ફર્મ થઈ ગયા છે. ફેન્સને આજે સાંજ સુધીમાં બંને જણનું રિલેશનશિપ સ્ટેટસ કન્ફર્મ થઈ જશે.સૂત્રો…
- મહારાષ્ટ્ર
એકનાથ શિંદેની ગાડીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
મુંબઇઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઇમેલ મુંબઈ પોલીસને મળ્યો છે. અજાણ્યા વ્યક્તિના આ ઈમેલ બાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. પોલીસે આ મામલાને તપાસ શરૂ કરી છે.પોલીસને મળેલા આ ઈમેલમાં એકનાથ શિંદેના વાહનને બૉમ્બથી…
- રાશિફળ
આજનું રાશિફળ (19-02-25): આ પાંચ રાશિના જાતકોને મળશે દરેક કામમાં સફળતા મળશે, થશે લાભ જ લાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો રહેશે. આજે તમારે કોઈ કામમાં ઉતાવળ ના કરવી જોઈએ. આજે તમને કોઈ શંકા સતાવી રહી હસે તો તે અંગે પણ પહેલાં કાળજીપૂર્વક વિચાર કરો. તમારા પિતા તમને કેટલીક જવાબદારી આપી…
- રાજકોટ
રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલનાકું બંધ કરવા આંદોલનના મંડાણ; આ કારણે ઉઠી માંગ
રાજકોટ: રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર જેતપુર નજીક પીઠડીયા ટોલનાકું બંધ કરવા માંગ ઉઠી છે. રાજકોટથી જેતપુર સુધીના અંતરમાં જ બે ટોલનાકા હોય અને હાલ સિક્સ લેન હાઇવેની કામગિરી ચાલુ રહે ત્યાં સુધી ભરુડી અને પીઠડીયા ટોલનાકામાંથી કોઇ એકને બંધ રાખવાની…
- આમચી મુંબઈ
ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડની ઉચાપત: મલાડના વેપારી અરુણભાઇ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં આર્થિક ગુના શાખાએ મલાડના વેપારી ઉન્નનાથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઇ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા બેન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને એકાઉન્ટ્સ હૅડ હિતેશ મહેતાએ અરુણભાઇને 40…
- નેશનલ
PM Modi અને કતારના અમીર શેખ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં યોજાઇ બેઠક
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે હૈદરાબાદ હાઉસ ખાતે મુલાકાત કરી હતી. અગાઉ કતારના અમીરને રાષ્ટ્રપતિ ભવનમાં ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા તેમનું સ્વાગત કરવામાં…
- અમરેલી
અમરેલીના પાણીચા ગામે સિંહે સાત વર્ષના બાળકનો શિકાર કર્યો
અમરેલીઃ જિલ્લામાં વધુ એક વખત જંગલી પ્રાણીનો આતંક સામે આવ્યો હતો. અમરેલીના પાણીયા ગામે સિંહે સાત વર્ષના બાળકનો શિકાર કર્યો હતો અને તેના શરીરીના ટુકડા કરી નાંખ્યા હતા. બાળકના મૃતદેહના સિંહે ટુકડા કરી નાંખ્યા હતા. જેને ભેગા કરતાં વનવિભાગ પણ…