- મનોરંજન
છપરી લોકોનો તહેવાર છે હોળી, ફરાહ ખાનની કમેન્ટ પર ભડક્યા યુઝર્સ
ફેમસ યુટ્યુબર રણવીર અલાહબાદિયાની વિવાદાસ્પદ કમેન્ટનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તો બોલિવૂડ ડિરેક્ટર અને જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન તેની વિવાદાસ્પદ કમેન્ટને કારણે વિવાદમાં સપડાઇ છે અને લોકો તેના પર ભડકી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. શું…
- Champions Trophy 2025
Champions Trophy: આઉટ થયા બાદ પાકિસ્તાનનો આ બેટર ડ્રેસિંગ રૂમમાં પોક મૂકીને રડી પડ્યો! જાણો શું છે મામલો
કરાચી: પોતાના જ દેશમાં રમાઈ રહેલી ICC Champions Trophy 2025ની શરૂઆતમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમ મુશ્કેલીઓમાં (Pakistan Cricket Team) ઘેરાઈ છે. બુધવારે રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ સામે 60 રને હાર મળી. આ મેચ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે…
- ગાંધીનગર
ગુજરાતની જનતાને મળશે મફત વીજળી, સરકારે શું કહ્યું જાણો?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ (gujarat budget session) સત્રનો આજે ત્રીજો દિવસ છે. વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે (MLA Kirit Patel) પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો હતો. તેનો જવાબ આપતા ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ (kanu desai) જણાવ્યું હતું…
- નેશનલ
‘વ્યક્તિ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ થાય છે…’ વડાપ્રધાન મોદીએ SOUL Leadership Conclaveનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી: આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL) કોન્ક્લેવના પહેલા એડીશનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે (Tshering Tobgay) પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન…
એસી લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરનારા સામે રેલવે લાલઘૂમ, મધ્ય રેલવેએ કેટલો વસૂલ્યો દંડ જાણો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં ગરમીના પારા ઉચકાતો જાય છે. ઠંડી ગાયબ થવાની સાથે મુંબઈગરાઓને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં પ્રવાસીઓને ભીડનો સામનો કરવો પડે છે. વધતી ગરમી વચ્ચે મધ્ય રેલવેમાં એસી લોકલની…
- આમચી મુંબઈ
હવે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને મળશે ‘આ’ સુવિધાનો લાભ, જાણી લેશો તો ફાયદામાં રહેશો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેના નોન-સબર્બન સેક્શનના પ્રવાસીઓને ટિકિટ વિન્ડો લાંબી લાઈન લગાવવી પડે નહીં તેના માટે મહત્ત્વની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓને નોન-સબર્બન સેક્શનમાં લગભગ 200 કિલોમીટરથી વધુના પ્રવાસ માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીના દિવસ સિવાય) અનરિઝર્વ્ડ…
- આપણું ગુજરાત
Gujarat ના બજેટમાં પેન્શનરોને મળી મોટી રાહત, હવે હયાતીની ખરાઈ માટે ધક્કા નહિ ખાવા પડે
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)પેન્શનરો માટે બજેટમાં મોટી રાહત જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં પેન્શનરોએ બેન્ક અને કચેરીઓમાં હયાતીની ખરાઈ કરવા માટે જવું પડતું હતું. ઘણા કિસ્સામાં ઉંમરલાયક પેન્શનરોને પણ હયાતીની ખરાઈ માટે ધક્કા ખાવા પડતાં હતાં. પરંતુ હવે સરકારે તેમને…
- નેશનલ
ઝારખંડના હવામાનમાં પલટોઃ રાંચી સહિત અનેક જિલ્લામાં વરસ્યો વરસાદ, કરા પડશે
રાંચીઃ દેશના અમુક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે, જેમાં ઝારખંડમાં વરસાદી માહોલનું નિર્માણ થયું છે. ઝારખંડની રાજધાની રાંચી સહિત અનેક શહેરોમાં ગુરુવારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો હતો. હવામાન વિભાગે ઝારખંડમાં કરા પડવાની આગાહી કરવામાં આવી છે.…