- નેશનલ
CAG રીપોર્ટમાં કેજરીવાલ સરકાર અંગે મોટા ઘટસ્ફોટ; કૌભાંડને કારણે થયું મોટું નુકશાન
નવી દિલ્હી: દિલ્હીમાં સત્તા પલટો થયા બાદ ભારતીય જનતા પાર્ટી(BJP)ની સરકાર અગાઉની આમ આદમી પાર્ટી(AAP) સરકાર અંગે ખુલાસા કરી રહી છે. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ આપેલા વચન મુજબ આજે લિકર પોલીસી કૌભાંડ અંગે CAG રિપોર્ટ વિધાનસભામાં (CAG report in Delhi…
- ઇન્ટરનેશનલ
Apple એ યુકેના આઇફોન યુઝર્સને મોટો આંચકો આપ્યો, મહત્વના સિક્યુરિટી ફિચરને દૂર કર્યું
નવી દિલ્હી: એપલે(Apple)યુકેના આઇફોન યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. જેમાં એપલે આઇફોન યુઝર્સને અપાતી એક સિક્યુરિટી ફીચર્સને દૂર કરી છે. જેના પગલે આઇફોન યુઝર્સની એડવાન્સ ડેટા પ્રોટેક્શનની સુવિધા દૂર થઈ જશે. એપલ આ એન્ક્રિપ્શન ફીચરને દૂર કરવા તૈયાર નહોતું કારણ…
- વેપાર
સોના-ચાંદીના ભાવમાં વધ-ઘટ, મુંબઈ ઝવેરી બજારમાં આજના સોનાના ભાવ જાણો?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનામાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં એક તક્કે ભાવ વધીને આૈંસદીઠ 2956.15 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછાં ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં…
- ભુજ
અસાંજો કચ્છઃ ભુજના વાતાવરણમાં ‘ધરખમ’ ફેરફારઃ કાચી કેરીનું આગમન
ભુજઃ શિયાળા, ચોમાસુ હોય કે પછી ઉનાળો જ કેમ ના હોય, પણ કચ્છમાં તો બારેમાસ જીવન જીવવાનો લ્હાવો અનોખો છે. હાલમાં વાતાવરણમાં અચાનક પલટો થયો છે, જેમાંય ફેબ્રુઆરીના વિદાય વખતે જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. કચ્છ જિલ્લામાં મિશ્ર વાતાવરણ…
- નેશનલ
Char Dham Yatra 30મી એપ્રિલથી શરુ થશે, હેરાન થવું ના હોય તો જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા?
નવી દિલ્હીઃ ચારધામ યાત્રા (Char Dhma Yatra 2025)ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પરિવાર સાથે જવાનું વિચારતા હો તો તમારે મહત્ત્વની વાત નોંધી લેજો કે 30 એપ્રિલથી શરૂ થઈ રહેલી યાત્રા માટે રજિસ્ટ્રેશન 11 માર્ચથી શરૂ થશે.…
- ભુજ
કચ્છમાં માર્ગ અકસ્માતના વિવિધ બનાવોમાં ચારના મોતઃ એક ત્રણ દિવસ પહેલા જ પિતા બન્યો હતો
ભુજઃ કચ્છમાં જીવલેણ માર્ગ અકસ્માતોનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો. વીતેલા ૨૪ કલાકના સમયગાળામાં ચાર લોકોના અકાળે મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. બંદરીય મુંદરા ખાતે પોર્ટ રોડ પર સર્જાયેલી હિટ એન્ડ રનની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બે…
- કચ્છ
કચ્છના રણમાં હજારો વર્ષ પૂર્વે ભરતીના પાણી હોવાની થઈ પુષ્ટિ
ભુજ: અનેક જૈવિક વિવિધતા ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છના મોટા રણમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલાં સંશોધનાત્મક ખોદકામ દરમિયાન વૈજ્ઞાનિકોને આશરે ૩૦૦૦ વર્ષ જૂના શોરબર્ડ નામના પક્ષીના પગલાંના નિશાન મળી આવ્યાં હતા. ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ નજીક આવેલા રણ વિસ્તારમાં…
- નેશનલ
17 મહિનાથી કાર નહીં પણ સાઇકલ પર બેસીને સરકારી કામ કરવા જવું પડે છે, જાણો એડિશનલ કલેકટરની કમનસીબી?
અહેરી: ગઢચિરોલી જિલ્લાનું નામ આવતાં જ મહારાષ્ટ્રના અધિકારીઓમાં ગભરાટનું વાતાવરણ સર્જાય છે અને આ જિલ્લામાં કામ કરવું ખરેખર એક પડકાર છે. ગઢચિરોલી જિલ્લો માઓવાદીઓથી પ્રભાવિત છે અને આ જિલ્લામાં હંમેશા મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આ જિલ્લામાં અહેરી નામનું…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાકુંભમાં ડૂબકી લગાવી, સીએમ યોગીના વખાણ કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોમવારે તેમના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના પરિવાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. સંગમ કિનારે સ્નાન કર્યા પછી, શિંદેએ કહ્યું કે મહાકુંભનો અનુભવ અદ્ભૂત હતો.એકનાથ શિંદેએ કહ્યું…
- હેલ્થ
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આ ફળો, નહીંતર…
આજની સ્ટ્રેસફૂલ લાઈફસ્ટાઈલમાં ડાયાબિટીસ, થાઈરોઈડ, હાઈ બીપી વગેરે ખૂબ જ કોમન બીમારીઓ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે અમે અહીં તમને કેટલાક એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓએ બચવું જોઈએ નહીં તો એમનું…