- મહારાષ્ટ્ર

રોજગારીઃ વિકલાંગ યુવાનોને નોકરી આપવા માટે મહારાષ્ટ્ર સરકારે કર્યા મહત્ત્વના કરાર
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં વિકલાંગ યુવાનોને આર્થિક રીતે સશક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે રોજગારની તકો પૂરી પાડવા માટે સામાજિક સંસ્થા ‘યુથ ફોર જોબ્સ’ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું. ફડણવીસે એક નિવેદનમાં જણાવ્યું…
સચિનનો એક વિક્રમ રચિન બે દિવસ પહેલાં તોડી ચૂક્યો છે, રવિવારે ટીમ ઇન્ડિયા સતર્ક રહે…
રાવલપિંડીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂ ઝીલૅન્ડનો ભારતીય ટીમે હજી ત્રણ દિવસ પછી સામનો કરવાનો છે, પરંતુ એ પહેલાં જ ન્યૂ ઝીલૅન્ડના યુવા ખેલાડી રચિન રવીન્દ્રએ ભારતના બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકરનો એક મહત્ત્વનો વિક્રમ તોડી ચૂક્યો છે. સચિને પચીસ વર્ષની ઉંમર સુધીમાં આઇસીસી…
- બનાસકાંઠા

ડીસામાં બનાવટી ઘી બનાવનારા વેપારીઓ પર એફડીએની તવાઈ, 17.50 લાખનો માલ જપ્ત
ડીસા: બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી ઘી બનાવનારા વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જી. આઇ. ડી. સીમાં આવેલી નવકાર ડેરી પ્રોડક્ટસ ખાતેથી 11 નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ સંબંધમાં તંત્રએ…
- નેશનલ

Bihar માં વિધાનસભા ચૂંટણી પૂર્વે નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ, ભાજપના સાત ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા
નવી દિલ્હી : બિહારમાં(Bihar)આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના 7 નવા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. પટનાના રાજભવન ખાતે તમામ નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં બિહારના ભાજપના ધારાસભ્યો સંજય સરાવગી,…
- આપણું ગુજરાત

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 63 ટકા મુસ્લિમ ઉમેદવાર જીત્યા તો 21 બિનહરીફ, છે કોઈ ‘સંકેત’?
અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ 400 પારનો નારો લગાવ્યો હતો, પણ જનતાએ ભાજપના ધારેલા ગણિતને થાપ આપી હતી. ત્યાર બાદની ચૂંટણીઓમાં ભાજપે ખૂબ જ કાળજીપૂર્વક પગલા માંડીને ચૂંટણીના મેદાનમાં બાજી મારી છે. પાટનગર દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી…
- આપણું ગુજરાત

ગુજરાતી સાહિત્યને ‘પાનખર’ લાગી! જાણીતા કવિ અને નિબંધકાર અનિલ જોશીનું નિધન
મુંબઇ: ‘મને પાનખરની બીક ના બતાવો !’ ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને નિબંધકાર, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક અનિલ જોશીએ આજે મુંબઇ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. સૌરાષ્ટ્રના ગોંડલમાં જન્મેલા અનિલ રમાનાથ જોશીનું 85 વર્ષની વયે મુંબઇ ખાતે નિધન થયું…
- ભુજ

કચ્છના છારીઢંઢમાં વિસ્તારમાં 25 કુંજ પક્ષીનો શિકાર; પોલીસે શિકારીનો પીછો કર્યો પણ…
ભુજ: આગવી જીવસૃષ્ટિ ધરાવતા પ્રદેશ કચ્છમાં વન્યજીવોના શિકાર કરવાની પ્રવૃતિ સતત વધી રહી છે. દેશ-દેશાવરથી આવેલા યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી રહેલાં કચ્છના મોટાં રણના આરક્ષિત છારીઢંઢ વિસ્તારમાં 25 જેટલાં કુંજ પક્ષીઓનો નિર્દયતાપૂર્વક શિકાર કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.પોલીસ અધિકારીએ…
- Champions Trophy 2025

પાકિસ્તાન સામેની શાનદાર સદી બાદ Virat Kohliને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, મેચ પહેલાં…
રવિવારે દુબઈમાં પાકિસ્તાન અને ઈન્ડિયા વચ્ચે રમાયેલી મેચમાં શાનદાર સેન્ચ્યુરી ફટકારનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી (Virat Kohli)ને લઈને હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કિંગ કોહલી મેદાનમાં ઉતરતાં પહેલાં એક જાદુઈ…
- ઇન્ટરનેશનલ

અમેરિકા અને ઈઝરાયેલ કરી શકે છે Iran ના પરમાણુ સ્થળો પર હુમલો, હાઈ-એલર્ટ જાહેર
નવી દિલ્હી : ઈરાને(Iran)અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા પરમાણુ સ્થળો પર હુમલાની દહેશત વચ્ચે પરમાણુ સ્થળોની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. ઇરાને એર ડિફેન્સ સિસ્ટમ પણ કાર્યરત કરી છે. મીડિયા અહેવાલ મુજબ અગાઉ યુએસ ગુપ્તચર એજન્સીઓએ આ વર્ષે ઇઝરાયલની મુખ્ય ઇરાની…
- Champions Trophy 2025

રવિવારે રોહિત માટે `13’નો આંકડો નસીબવંતો સાબિત થઈ શકે, ગેઇલની મોટી સિદ્ધિને ઓળંગી શકે
દુબઈઃ રોહિત શર્માએ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી બે મૅચમાં 41 રન અને 20 રન સાથે સાધારણ પર્ફોર્મ કર્યું છે, પણ રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચમાં તેને માત્ર 13 રન પણ એક મોટી સિદ્ધિ અપાવી શકે જેમાં તે ક્રિસ ગેઇલના એક મોટા…








