- અમદાવાદ

અમદાવાદમાં બકરી ઇદ પહેલાં પોલીસનું કડક જાહેરનામું: જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ
અમદાવાદ: આગામી 07 જૂન, 2025 ના રોજ આવનારા “બકરી ઇદ એટલે કે ઈદ-ઉલ-અઝાના તહેવાર આવે છે. આ તહેવારની ઉજવણી દરમિયાન સુલેહશાંતિનો ભંગ ના થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું…
- અમદાવાદ

Video: અમદાવાદમાં બીઆરટીએસ બસમાં બેટરી ફાટતાં આગ લાગી
અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બસમાં બેટરી ફાટતાં આગ લાગી હતી. જે બાદ બસ આસ્ટોડિયા દરવાજાની પાળી સાથએ અથડાઈ હતી. વીડિયોમાં બીઆરટીએસ બસમાં આગ લાગ્યા બાદ તે આસ્ટોડિયા દરવાજાની બાજુમાં ડિવાઈડર પર ચઢી જતી જોવા મળે છે. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા…
- આપણું ગુજરાત

આર્કટિકથી સીધું ગુજરાતનું અતિથિ! નળ સરોવરમાં દેખાયું દુર્લભ ‘સબાઇન ગલ’ પક્ષી
અમદાવાદ: વિશ્વભરના પક્ષીપ્રેમીઓ માટે એક અતિ રોમાંચક સમાચાર સામે આવ્યા છે! આર્કટિક પ્રદેશનું દુર્લભ પક્ષી ‘સબાઇન ગલ’ (Sabine’s Gull) ગુજરાતના સુપ્રસિદ્ધ નળ સરોવરનું મહેમાન બન્યું છે. ગઈકાલે, એટલે કે 30 મે 2025 ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ, નળ સરોવર…
- નેશનલ

વડા પ્રધાન મોદીએ જે અહિલ્યાબાઈ હોળકર વિશે વાત કરી તેમની વિશે જાણોઃ પોતાના જ દીકરાને આપી હતી મોતની સજા
નવી દિલ્હી: આજે હોળકર વંશના મહારાણી અહિલ્યાબાઈ હોળકરની જન્મજયંતિ છે. એક એવા યુગમાં જ્યાં સતી પ્રથા જેવી કુપ્રથાઓ પ્રચલિત હતી, ત્યારે અહિલ્યાબાઈએ હોળકર વંશની ધુરા સંભાળી. તેમને “લોકમાતા” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ પોતાની પ્રજાને સંતાનથી પણ વધુ…
- IPL 2025

સિક્સરથી માંડીને 7,000 રનનો વિક્રમઃ જાણો, રોહિત કોના પછી નંબર-ટૂ થઈ ગયો
મુલ્લાંપુરઃ શુક્રવારે આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડના એલિમિનેટરમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ઓપનર રોહિત શર્મા (ROHIT SHARMA)એ એક ઝાટકે બે મોટા વિક્રમમાં પોતાનું નામ બીજા નંબર તરીકે લખાવી દીધું હતું. 18 વર્ષ જૂની આઇપીએલ (IPL)માં સૌથી વધુ 357 સિક્સર વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલના…
- આપણું ગુજરાત

આ કારણ હશે તો જ 5 વર્ષથી નાના બાળકની કસ્ટડી માતાને મળશે : હાઇ કોર્ટ
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું, વ્યાજબી કારણો સિવાય 5 વર્ષથી નાના બાળકની કસ્ટડી માતા સિવાય કોઈને આપી ન શકાય. દાંપત્યજીવનના ડખામાં એક મહિનાથી લાપતા બનેલી પત્ની અને પુત્રીનો કબ્જો મેળવવા અરજદાર પતિએ ગુજરાત હાઇ કોર્ટ…
- ગાંધીનગર

ગાંધીનગરના ચિલોડામાંથી રૂ. 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈનું દંપત્તી ઝડપાયું
ગાંધીનગર:ચિલોડા ખાતે દિલ્હીથી બેંગ્લુરુ લઈ જવામાં આવતો 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈના દંપત્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ચિલોડા પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદ હિંમતનગર હાઈ વે પર એક બસનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લક્ઝરી બસમાં પાછળ બેઠેલ…
- આપણું ગુજરાત

વિશ્વ તમાકુ મુક્ત દિવસ: તમાકુથી થતા કેન્સરમાં ગુજરાતના આંકડા ભારે ચિંતાજનક
અમદાવાદઃ તમાકુના વ્યસનથી લોકો દૂર રહે તે માટે દર વર્ષે 31મી મેના રોજ વિશ્વ તમાકુ મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તમાકુનું સેવન કરતા લોકોની સંખ્યા પણ પ્રમાણમાં છે. જેના કારણે અનેક લોકોને કેન્સર પણ થયાં છે. તમે જે…









