- નેશનલ
વડા પ્રધાન મોદીએ જે અહિલ્યાબાઈ હોળકર વિશે વાત કરી તેમની વિશે જાણોઃ પોતાના જ દીકરાને આપી હતી મોતની સજા
નવી દિલ્હી: આજે હોળકર વંશના મહારાણી અહિલ્યાબાઈ હોળકરની જન્મજયંતિ છે. એક એવા યુગમાં જ્યાં સતી પ્રથા જેવી કુપ્રથાઓ પ્રચલિત હતી, ત્યારે અહિલ્યાબાઈએ હોળકર વંશની ધુરા સંભાળી. તેમને “લોકમાતા” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ પોતાની પ્રજાને સંતાનથી પણ વધુ…
- IPL 2025
સિક્સરથી માંડીને 7,000 રનનો વિક્રમઃ જાણો, રોહિત કોના પછી નંબર-ટૂ થઈ ગયો
મુલ્લાંપુરઃ શુક્રવારે આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડના એલિમિનેટરમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ઓપનર રોહિત શર્મા (ROHIT SHARMA)એ એક ઝાટકે બે મોટા વિક્રમમાં પોતાનું નામ બીજા નંબર તરીકે લખાવી દીધું હતું. 18 વર્ષ જૂની આઇપીએલ (IPL)માં સૌથી વધુ 357 સિક્સર વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલના…
- આપણું ગુજરાત
આ કારણ હશે તો જ 5 વર્ષથી નાના બાળકની કસ્ટડી માતાને મળશે : હાઇ કોર્ટ
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું, વ્યાજબી કારણો સિવાય 5 વર્ષથી નાના બાળકની કસ્ટડી માતા સિવાય કોઈને આપી ન શકાય. દાંપત્યજીવનના ડખામાં એક મહિનાથી લાપતા બનેલી પત્ની અને પુત્રીનો કબ્જો મેળવવા અરજદાર પતિએ ગુજરાત હાઇ કોર્ટ…
- ગાંધીનગર
ગાંધીનગરના ચિલોડામાંથી રૂ. 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈનું દંપત્તી ઝડપાયું
ગાંધીનગર:ચિલોડા ખાતે દિલ્હીથી બેંગ્લુરુ લઈ જવામાં આવતો 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈના દંપત્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ચિલોડા પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદ હિંમતનગર હાઈ વે પર એક બસનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લક્ઝરી બસમાં પાછળ બેઠેલ…
- આપણું ગુજરાત
વિશ્વ તમાકુ મુક્ત દિવસ: તમાકુથી થતા કેન્સરમાં ગુજરાતના આંકડા ભારે ચિંતાજનક
અમદાવાદઃ તમાકુના વ્યસનથી લોકો દૂર રહે તે માટે દર વર્ષે 31મી મેના રોજ વિશ્વ તમાકુ મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તમાકુનું સેવન કરતા લોકોની સંખ્યા પણ પ્રમાણમાં છે. જેના કારણે અનેક લોકોને કેન્સર પણ થયાં છે. તમે જે…
- નેશનલ
પીએમ મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું આતંકવાદ વિરુદ્ધ લડાઈ હજુ ચાલુ
ભોપાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત, બંગાળ, બિહાર, યુપી પછી હવે પીએમ મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. ભોપાલમાં તેમણે દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ ઘણી…
- નેશનલ
વર્લ્ડ નૉ ટોબેકો ડેઃ મન મક્કમ રાખી આ રીતે છોડો જીવલેણ તમાકુંની આદત
તમાકુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે, છતાં પણ અસંખ્ય લોકો તમાકુનું સેવન કરતા હોય છે. તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે. લોકો તેનું સીધું સેવન કરે છે તેમજ સિગારેટ કે બીડીના રૂપમાં પણ કરે છે. આના કારણે…
- રાજકોટ
અમદાવાદ બાદ રાજકોટમાં શ્વાને લીધો બાળકનો જીવ
રાજકોટઃ થોડા દિવસો પહેલા અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક પાળતું શ્વાન રોટવિલરે સોસાયટીમાં રમવા આવેલી બાળકીને ફાડી ખાધી હોવાનો કિસ્સો બન્યો હતો ત્યારે રાજકોટમાં ફરી એક બાળક શેરીના શ્વાનોનો શિકાર બન્યો છે.રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ બિઝનેસ કોમ્પ્લેક્સ પાસેની વસાહતમાં રહેતા પરિવારના આયુષ…