- IPL 2025

આઇપીએલ માટે બીસીસીઆઇએ લાગુ કર્યા નવા નિયમો, ખેલાડીઓને નહીં મળે આ પરવાનગી…
મુંબઈઃ શનિવાર, બાવીસમી માર્ચે શરૂ થઈ રહેલી આઇપીએલની નવી સીઝન પહેલાં જ બીસીસીઆઇએ ક્રિકેટ વિશ્વની આ સૌથી લોકપ્રિય લીગના ખેલાડીઓ તેમ જ ટીમો માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. ખેલાડીઓને ગઈ સીઝન જેવી છૂટ નહીં મળે.એક જાણીતી ક્રિકેટ સંબંધિત…
- નેશનલ

Bihar વિધાનસભામાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે શાબ્દિક યુદ્ધ, નીતિશ કુમારે કહી આ વાત
નવી દિલ્હી : બિહાર(Bihar)વિધાનસભામાં મંગળવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેમાં નીતિશ કુમારે તેજસ્વી યાદવને જણાવ્યું કે તમારા પિતા( લાલુ પ્રસાદ યાદવ) ને મે જ મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યાં સુધી કે તમારી જાતિના લોકો…
- આમચી મુંબઈ

ગોરેગામમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત: સુસાઈડ નોટમાં કરેલા આક્ષેપોની તપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુરાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગોરેગામના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાસ્થળેથી મળેલી કથિત સુસાઈડ નોટમાં કરાયેલા આક્ષેપોની પોલીસ તપાસ કરી રહી છે.ગોરેગામ પૂર્વમાં પરિવાર સાથે રહેતા સુભાષ કાંગણે (37)એ સોમવારની…
- આપણું ગુજરાત

World Obesity Day: જાણો… ગુજરાતના લોકોમાં કેટલું છે મેદસ્વિતાનું પ્રમાણ
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં આજે વધતી મેદસ્વિતા(જાડાપણું) અંગે જાગૃતિ કેળવવા માટે વિશ્વ મેદસ્વિતા દિવસની(World Obesity Day)ઉજવણી કરવામાં આવે છે. જેમાં સમગ્ર વિશ્વમાં અનિયમિત જીવનશૈલીના લીધે લોકો મેદસ્વિતાના શિકાર બની રહ્યા છે. તેમજ તેના લીધે મેદસ્વી લોકો અનેક રોગના પણ શિકાર…
- રાશિફળ

આગામી 10 મહિના આ રાશિના જાતકો કરશે જલસા જ જલસા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તો આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું છે પણ એની સાથે સાથે જ ન્યુમરોલોજીની દ્રષ્ટિએ પણ આ વર્ષ ખૂબ જ ખાસ સાબિત થવાનો છે. આ વર્ષે અનેક ગ્રહો અને નક્ષત્રો હિલચાલ કરવા જઈ રહ્યા છે અને એની અસર…
- સૌરાષ્ટ્ર

જલારામ બાપા અંગે ટિપ્પણી કરવાનું સ્વામીને પડ્યું ભારેઃ 24 કલાકમાં મંદિરે આવી માફી માગવાનું મળ્યું અલ્ટિમેટમ
વિરપુર: સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા વિરપુરનાં સંત જલારામ બાપાને લઈને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા કરેલા નિવેદન અંગે હવે વિવાદ વધુ વકર્યો છે, તેમની આ ટિપ્પણી મુદ્દે રઘુવંશી સમાજ સહિત ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. આ વિવાદ મુદ્દે આજે વિરપુરમાં રઘુવંશી…
- ઇન્ટરનેશનલ

રશિયાએ 19,556 બાળકનું કર્યું અપહરણઃ ‘સુરક્ષિત’ રીતે પરત કરવાનો મુદ્દો ગાજ્યો
લંડન: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી લાંબા સંઘર્ષોમાંનો એક માનવામાં આવે છે. સંઘર્ષનો અંત નજીકમાં હોવાનું જણાઈ રહ્યું છે અને મુદ્દે રશિયન રાષ્ટ્રપતિએ અમુક શરતો સાથે યુક્રેન સામે યુદ્ધ રોકવા માટે તૈયારી દાખવી હોવાનો…
- વેપાર

કેનેડા, મેક્સિકો અને ચીનથી થતી આયાત સામે ટેરીફના અમલ પૂર્વે વૈશ્વિક સોનામાં સાવચેતીનું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની જાહેરાત અનુસાર આજથી કેનેડા, મેક્સિકો અને ચીનથી થથી આયાત સામે અતિરિક્ત ટેરિફનો અમલ શરૂ થવાથી તેની સંભવિત અસરોને ધ્યાનમાં લેતા આજે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી ભાવમાં પીછેહઠ જોવા મળી હતી.…









