- રાશિફળ
આજનું રાશિફળ (05-03-25): મેષ, કર્ક અને કુંભ રાશિના જાતકો પર આજે મા લક્ષ્મીની કૃપા વરસશે, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરાવનારો રહેશે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે તમારે કોઈપણ કામ માટે બીજા પર આધાર રાખવાની જરૂર નથી. તમે તમારા સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લઈ શકો છો.…
- નેશનલ
Himani Murder કેસમાં નવો વળાંક, આરોપી સાથે ન હતો પ્રેમસંબધ માત્ર મિત્ર હતો ..
હરિયાણાની કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં પોલીસના નિવેદનથી સમગ્ર હત્યાકાંડની કહાની બદલાઇ ગઇ છે. જેમાં હિમાનીની હત્યા કરનારો આરોપી સાથે તેને કોઇ પ્રેમસંબધ ન હતા તે માત્ર તેનો મિત્ર જ હતો. તે હિમાનીના ઘરે…
- Champions Trophy 2025
રોહિતે એક સિક્સર ફટકારીને ગેઇલનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો
દુબઈઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં રોહિત શર્માએ 28 રનની ટૂંકી ઇનિંગ્સમાં એક સિક્સર ફટકારી હતી અને એ સિક્સર તેને વર્લ્ડ રેકૉર્ડ તોડવામાં કામ લાગી ગઈ.`હિટમૅન’ તરીકે ઓળખાતો રોહિત આઇસીસી વન-ડે ટૂર્નામેન્ટોમાં સૌથી વધુ સિક્સર ફટકારનારોઓમાં 64 સિક્સર…
- મહારાષ્ટ્ર
મુંડેના રાજીનામા પછી પણ વિપક્ષનો સરકાર પર હલ્લાબોલ: સાથી પક્ષોની સાથે વિપક્ષે આપી આકરી પ્રતિક્રિયા
મુંબઈઃ ગયા વર્ષે 9મી ડિસેમ્બરે જિલ્લામાં એક ઊર્જા કંપનીને નિશાન બનાવીને ખંડણી ઉઘરાવવાના પ્રયાસ બદલ દેશમુખનું અપહરણ, ત્રાસ અને હત્યા કરવામાં આવી હતી. દેશમુખ હત્યા કેસ અને તેનાથી સંબંધિત બે કેસોમાં ગુના તપાસ વિભાગ (સીઆઈડી) દ્વારા દાખલ કરાયેલા આરોપનામામાં મુંડેના…
- નેશનલ
નવી દિલ્હી ‘સ્ટેમ્પેડ કેસ’: ડિવિઝનલ રેલવે મેનેજર સામે કાર્યવાહી, કરી નાખી ટ્રાન્સફર
નવી દિલ્હીઃ મહાકુંભ વખતે પાટનગર દિલ્હીના રેલવે સ્ટેશન પર નાસભાગમાં અઢાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત પછી આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા પછી પંદર દિવસ પછી દિલ્હી ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ)ની ટ્રાન્સફર કરવાનો રેલવેએ નિર્ણય…
- IPL 2025
આઇપીએલ માટે બીસીસીઆઇએ લાગુ કર્યા નવા નિયમો, ખેલાડીઓને નહીં મળે આ પરવાનગી…
મુંબઈઃ શનિવાર, બાવીસમી માર્ચે શરૂ થઈ રહેલી આઇપીએલની નવી સીઝન પહેલાં જ બીસીસીઆઇએ ક્રિકેટ વિશ્વની આ સૌથી લોકપ્રિય લીગના ખેલાડીઓ તેમ જ ટીમો માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. ખેલાડીઓને ગઈ સીઝન જેવી છૂટ નહીં મળે.એક જાણીતી ક્રિકેટ સંબંધિત…
- નેશનલ
Bihar વિધાનસભામાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે શાબ્દિક યુદ્ધ, નીતિશ કુમારે કહી આ વાત
નવી દિલ્હી : બિહાર(Bihar)વિધાનસભામાં મંગળવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેમાં નીતિશ કુમારે તેજસ્વી યાદવને જણાવ્યું કે તમારા પિતા( લાલુ પ્રસાદ યાદવ) ને મે જ મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યાં સુધી કે તમારી જાતિના લોકો…
- આમચી મુંબઈ
ગોરેગામમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત: સુસાઈડ નોટમાં કરેલા આક્ષેપોની તપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુરાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગોરેગામના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાસ્થળેથી મળેલી કથિત સુસાઈડ નોટમાં કરાયેલા આક્ષેપોની પોલીસ તપાસ કરી રહી છે.ગોરેગામ પૂર્વમાં પરિવાર સાથે રહેતા સુભાષ કાંગણે (37)એ સોમવારની…