- અમદાવાદ

કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah 9મી માર્ચે અમદાવાદમાં, 11,300 નવનિયુકત વકીલોને શપથ લેવડાવશે
અમદાવાદ : અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 11,300 નવનિયુકત વકીલોને શપથનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અમદાવાદ ખાતે યોજાનારા આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ(Amit Shah)દ્વારા 9મી માર્ચના રોજ અડાલજ ખાતે આવેલ દાદા કન્વેન્શન સેન્ટરમાં એકસાથે 11,300…
- સ્પોર્ટસ

ICC ODI ranking માં મોટા ફેરફાર: આ ભારતીય ખેલાડીઓને ફાયદો; આ અફઘાન ખેલાડીએ રચ્યો ઇતિહાસ
મુંબઈ: ગઈ કાલે મંગળવારે ICC Champions Trophy 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલીયાને હરાવીને ભારતે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. હવે 9મી માર્ચના રોજ દુબઈમાં ફાઈનલ મેચ રમાશે. એ પહેલા ICCએ…
- કચ્છ

એક તો ડોક્ટરોની અછત ને હવે 700 કર્મચારી સામૂહિક રજા પરઃ દરદીઓ બેહાલ થયા કચ્છમાં
ભુજઃ રાજ્યમાં બેવડી ઋતુને લીધે રોગચાળો છે અને હૉસ્પિટલોમાં દરદીઓ ઊભરાઈ રહ્યા છે. સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં એક બાજું તબીબોની અછત છે તો બીજી બાજુ લગભગ 700 જેટલા આરોગ્યકર્મી રજા પર જતા રહેવાની જાહેરાત કરી છે.રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓના વિવિધ…
- રાશિફળ

આજનું રાશિફળ (05-03-25): મેષ, કર્ક અને કુંભ રાશિના જાતકો પર આજે મા લક્ષ્મીની કૃપા વરસશે, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરાવનારો રહેશે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે તમારે કોઈપણ કામ માટે બીજા પર આધાર રાખવાની જરૂર નથી. તમે તમારા સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લઈ શકો છો.…
- નેશનલ

Himani Murder કેસમાં નવો વળાંક, આરોપી સાથે ન હતો પ્રેમસંબધ માત્ર મિત્ર હતો ..
હરિયાણાની કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં પોલીસના નિવેદનથી સમગ્ર હત્યાકાંડની કહાની બદલાઇ ગઇ છે. જેમાં હિમાનીની હત્યા કરનારો આરોપી સાથે તેને કોઇ પ્રેમસંબધ ન હતા તે માત્ર તેનો મિત્ર જ હતો. તે હિમાનીના ઘરે…
- Champions Trophy 2025

રોહિતે એક સિક્સર ફટકારીને ગેઇલનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો
દુબઈઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં રોહિત શર્માએ 28 રનની ટૂંકી ઇનિંગ્સમાં એક સિક્સર ફટકારી હતી અને એ સિક્સર તેને વર્લ્ડ રેકૉર્ડ તોડવામાં કામ લાગી ગઈ.`હિટમૅન’ તરીકે ઓળખાતો રોહિત આઇસીસી વન-ડે ટૂર્નામેન્ટોમાં સૌથી વધુ સિક્સર ફટકારનારોઓમાં 64 સિક્સર…
- મહારાષ્ટ્ર

મુંડેના રાજીનામા પછી પણ વિપક્ષનો સરકાર પર હલ્લાબોલ: સાથી પક્ષોની સાથે વિપક્ષે આપી આકરી પ્રતિક્રિયા
મુંબઈઃ ગયા વર્ષે 9મી ડિસેમ્બરે જિલ્લામાં એક ઊર્જા કંપનીને નિશાન બનાવીને ખંડણી ઉઘરાવવાના પ્રયાસ બદલ દેશમુખનું અપહરણ, ત્રાસ અને હત્યા કરવામાં આવી હતી. દેશમુખ હત્યા કેસ અને તેનાથી સંબંધિત બે કેસોમાં ગુના તપાસ વિભાગ (સીઆઈડી) દ્વારા દાખલ કરાયેલા આરોપનામામાં મુંડેના…
- નેશનલ

નવી દિલ્હી ‘સ્ટેમ્પેડ કેસ’: ડિવિઝનલ રેલવે મેનેજર સામે કાર્યવાહી, કરી નાખી ટ્રાન્સફર
નવી દિલ્હીઃ મહાકુંભ વખતે પાટનગર દિલ્હીના રેલવે સ્ટેશન પર નાસભાગમાં અઢાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત પછી આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા પછી પંદર દિવસ પછી દિલ્હી ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ)ની ટ્રાન્સફર કરવાનો રેલવેએ નિર્ણય…









