- આપણું ગુજરાત

ગુજરાતમાં ક્યારથી ઊંચકાશે ગરમીનો પારો, જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
Gujarat Weather Update: ગુજરાતમાં હાલ ફાગણ મહિનાની સાથે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે હાલમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જેની અસરથી ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ…
- મહારાષ્ટ્ર

આઝમીની ઔરંગઝેબ સંબંધી ટિપ્પણી મહારાષ્ટ્રના ગૌરવનું અપમાન: શિવસેના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના પુણે એકમ દ્વારા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમીના વિરોધમાં બુધવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આઝમીના મોગલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરનારા નિવેદન એ વાસ્તવમાં મહારાષ્ટ્રના ગૌરવનું અપમાન છે એમ તેમણે કહ્યું હતું. આ પણ વાંચો:…
- Champions Trophy 2025

હાર્દિક પંડ્યાના છગ્ગાનું સેલિબ્રેશન એક્સ વાઈફ નતાશાએ પણ કર્યુ? શું બન્ને ફરીથી…
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી સેમિ ફાઈનલના ત્રણ હીરો છે. એક તો વિરાટ કોહલી, કે. એલ. રાહુલ અને આપણા ગુજરાતનો હાર્દિક પંડ્યા. પંડ્યાએ માત્ર 28 રન કર્યા તે આઉટ થયો, પરંતુ તેના ખરા સમયે આવેલા ત્રણ છક્કાએ…
- રાશિફળ

હોળી બાદ બની રહ્યો છે ખાસ યોગ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…
જ્યોતિષશાસ્ત્રમાં રાહુને માયાવી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં રાહુ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 27મી ફેબ્રુઆરીથી ગ્રહોના રાજકુમાર પણ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યારે 14મી માર્ચના સૂર્ય પણ મીન રાશિમાં ગોચર કરશે. ટૂંકમાં મીન રાશિમાં…
- જૂનાગઢ

જૂનાગઢને મળ્યા નવા મેયરઃ મેયર સાથે પદાધિકારીઓના નામ પણ જાણી લો!
જૂનાગઢઃ ગાંધીનગરમાં સી. આર. પાટીલના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકા તથા નગરપાલિકાના સભ્યોના નામને લઈ ચર્ચા કરીને મંજૂરીની મહોર મારવામાં આવી હતી, ત્યારે આજે સત્તાવાર રીતે જૂનાગઢ પાલિકાના નવા મેયર સહિત અન્ય પદાધિકારીઓના નામ પર પણ મહોર મારવામાં આવી…
- નેશનલ

કેજરીવાલ 100 કમાન્ડો સાથે ‘વિપશ્ય’ના કરવા પહોંચતા વિપક્ષોએ સાધ્યું નિશાન
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર બાદ પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલ પંજાબ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. એવી પણ અટકળો છે કે તેમને પંજાબ તરફથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. એવામાં કેજરીવાલ વિપશ્યના…
- નેશનલ

Aurangzeb raw: અબુ આઝમીનો વિવાદ પહોંચ્યો ઉત્તર પ્રદેશ, યોગીએ ઝાટક્યા તો અખિલેશ આવ્યા બચાવમાં
લખનઉઃ મહારાષ્ટ્રના સમાજવાદી પક્ષના અધ્યક્ષ અને વિધાનસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબ મામલે કરેલી ટીપ્પણીથી મહારાષ્ટ્રમાં તો બારે હોબાળો થયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આઝમીનો સખત વિરોધ કર્યો અને આજે તેમને વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કર્યા છે.દરમિયાન…
- નેશનલ

મણિપુરમાં 5.7ની તીવ્રતાનાં ભૂકંપના આંચકાઃ ઉત્તર-પૂર્વનાં અન્ય રાજયો પણ પ્રભાવિત
ઇમ્ફાલ: પૂર્વીય રાજ્ય મણિપુરમાં આજે 5.7ની તીવ્રતાનાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. 5.7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ સવારે 11:06 વાગ્યે અનુભવાયો હતો. શિલોંગમાં પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું…
- ગીર સોમનાથ

ગીર ગઢડામાં સિંહણ પાસેથી મૃતદેહને બહાર ખદેડવા માટે જેસીબી-ટ્રેક્ટરની મદદ લેવી પડી…
ગીર ગઢડા: ગીરકાંઠાનાં ગામડાઓમાં વન્યજીવોનાં આંટાફેરા બહુ સામાન્ય બાબત છે. સિંહોનાં મલક ગણાતા ગીરમાં સિંહનો મમાણસ પર હુમલો બહુ દુર્લભ ગણાય છે, પણ ગીર સોમનાથ જિલ્લામાં વન્યજીવ સાથે માનવ સંઘર્ષની ઘટના સામે આવી છે, જેમાં સિંહણે એક 38 વર્ષીય વ્યક્તિ…









