- રાશિફળ
હોળી બાદ બની રહ્યો છે ખાસ યોગ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…
જ્યોતિષશાસ્ત્રમાં રાહુને માયાવી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં રાહુ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 27મી ફેબ્રુઆરીથી ગ્રહોના રાજકુમાર પણ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યારે 14મી માર્ચના સૂર્ય પણ મીન રાશિમાં ગોચર કરશે. ટૂંકમાં મીન રાશિમાં…
- જૂનાગઢ
જૂનાગઢને મળ્યા નવા મેયરઃ મેયર સાથે પદાધિકારીઓના નામ પણ જાણી લો!
જૂનાગઢઃ ગાંધીનગરમાં સી. આર. પાટીલના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકા તથા નગરપાલિકાના સભ્યોના નામને લઈ ચર્ચા કરીને મંજૂરીની મહોર મારવામાં આવી હતી, ત્યારે આજે સત્તાવાર રીતે જૂનાગઢ પાલિકાના નવા મેયર સહિત અન્ય પદાધિકારીઓના નામ પર પણ મહોર મારવામાં આવી…
- નેશનલ
કેજરીવાલ 100 કમાન્ડો સાથે ‘વિપશ્ય’ના કરવા પહોંચતા વિપક્ષોએ સાધ્યું નિશાન
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર બાદ પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલ પંજાબ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. એવી પણ અટકળો છે કે તેમને પંજાબ તરફથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. એવામાં કેજરીવાલ વિપશ્યના…
- નેશનલ
Aurangzeb raw: અબુ આઝમીનો વિવાદ પહોંચ્યો ઉત્તર પ્રદેશ, યોગીએ ઝાટક્યા તો અખિલેશ આવ્યા બચાવમાં
લખનઉઃ મહારાષ્ટ્રના સમાજવાદી પક્ષના અધ્યક્ષ અને વિધાનસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબ મામલે કરેલી ટીપ્પણીથી મહારાષ્ટ્રમાં તો બારે હોબાળો થયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આઝમીનો સખત વિરોધ કર્યો અને આજે તેમને વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કર્યા છે.દરમિયાન…
- નેશનલ
મણિપુરમાં 5.7ની તીવ્રતાનાં ભૂકંપના આંચકાઃ ઉત્તર-પૂર્વનાં અન્ય રાજયો પણ પ્રભાવિત
ઇમ્ફાલ: પૂર્વીય રાજ્ય મણિપુરમાં આજે 5.7ની તીવ્રતાનાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. 5.7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ સવારે 11:06 વાગ્યે અનુભવાયો હતો. શિલોંગમાં પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું…
- ગીર સોમનાથ
ગીર ગઢડામાં સિંહણ પાસેથી મૃતદેહને બહાર ખદેડવા માટે જેસીબી-ટ્રેક્ટરની મદદ લેવી પડી…
ગીર ગઢડા: ગીરકાંઠાનાં ગામડાઓમાં વન્યજીવોનાં આંટાફેરા બહુ સામાન્ય બાબત છે. સિંહોનાં મલક ગણાતા ગીરમાં સિંહનો મમાણસ પર હુમલો બહુ દુર્લભ ગણાય છે, પણ ગીર સોમનાથ જિલ્લામાં વન્યજીવ સાથે માનવ સંઘર્ષની ઘટના સામે આવી છે, જેમાં સિંહણે એક 38 વર્ષીય વ્યક્તિ…
- અમદાવાદ
કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah 9મી માર્ચે અમદાવાદમાં, 11,300 નવનિયુકત વકીલોને શપથ લેવડાવશે
અમદાવાદ : અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 11,300 નવનિયુકત વકીલોને શપથનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અમદાવાદ ખાતે યોજાનારા આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ(Amit Shah)દ્વારા 9મી માર્ચના રોજ અડાલજ ખાતે આવેલ દાદા કન્વેન્શન સેન્ટરમાં એકસાથે 11,300…
- સ્પોર્ટસ
ICC ODI ranking માં મોટા ફેરફાર: આ ભારતીય ખેલાડીઓને ફાયદો; આ અફઘાન ખેલાડીએ રચ્યો ઇતિહાસ
મુંબઈ: ગઈ કાલે મંગળવારે ICC Champions Trophy 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલીયાને હરાવીને ભારતે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. હવે 9મી માર્ચના રોજ દુબઈમાં ફાઈનલ મેચ રમાશે. એ પહેલા ICCએ…
- કચ્છ
એક તો ડોક્ટરોની અછત ને હવે 700 કર્મચારી સામૂહિક રજા પરઃ દરદીઓ બેહાલ થયા કચ્છમાં
ભુજઃ રાજ્યમાં બેવડી ઋતુને લીધે રોગચાળો છે અને હૉસ્પિટલોમાં દરદીઓ ઊભરાઈ રહ્યા છે. સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં એક બાજું તબીબોની અછત છે તો બીજી બાજુ લગભગ 700 જેટલા આરોગ્યકર્મી રજા પર જતા રહેવાની જાહેરાત કરી છે.રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓના વિવિધ…