- મનોરંજન

બોલો, રેખાએ મંચ પર અક્ષય કુમારને કર્યો ‘ઈગ્નોર’, સિક્રેટ શું છે?
બોલુવડની દુનિયામાં ‘લવ’ અને ‘ધોકા’ની વાત એક સિક્કાની બે બાજુ જેવી છે. ચાહે કોઈ પણ ફિલ્મી પરિવાર હોય કે કલાકાર, પરંતુ દરેકના જીવનમાં ફિલ્મી સ્ટોરી માફક લવસ્ટોરીના માફક ધોકાની વાત પણ હોય છે. તાજેતરમાં એક ઈવેન્ટના મંચ પર બોલીવુડની રહસ્યમય…
- Champions Trophy 2025

હાર્દિકની 101 મીટર ઊંચી સિક્સર જોઈને રોમાંચિત થઈ જસ્મીન વાલિયા…
દુબઈ: મંગળવારે અહીં ઑસ્ટ્રેલિયા સામે ભારતને વિજય અપાવવામાં મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી સહિતના બોલર્સ ઉપરાંત ખાસ કરીને વિરાટ કોહલી, શ્રેયસ તેમ જ કેએલ રાહુલના પણ મોટા યોગદાન હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ તો 28 રનનો ફાળો આપ્યો હતો,…
- મહારાષ્ટ્ર

ધનંજય મુંડેના રાજીનામા પર ફડણવીસની સ્પષ્ટતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ કારણે, વિપક્ષે સરકારને ઘેરી લીધી અને નૈતિક ધોરણે ધનંજય મુંડે તાત્કાલિક રાજીનામું આપે તેવી માગણી કરી અને ધનંજય મુંડેએ રાજીનામું આપી દીધું. ત્યારબાદ ધનંજય મુંડેએ સ્પષ્ટતા કરી…
- આમચી મુંબઈ

બદલાપુર એન્કાઉન્ટર કેસમાં પાંચ પોલીસ આરોપી સામે ગુનો નોંધશો, હાઈ કોર્ટનો સવાલ?
મુંબઈઃ શું બદલાપુર સ્કૂલના જાતીય હુમલાના આરોપીના એન્કાઉન્ટર પર મેજિસ્ટ્રેટના અહેવાલ દ્વારા દોષિત જાહેર કરાયેલા પાંચ પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધશો, એવો સવાલ હાઈ કોર્ટે આજે સરકારને પૂછ્યો હતો. કોર્ટના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ કેસમાં પહેલાંથી…
- આપણું ગુજરાત

પાકિસ્તાનની જેલમાં હજુ કેટલા ગુજરાતી માછીમાર છે કેદ, સરકાર શું કહે છે?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આપેલી વિગત પ્રમાણે, 31 જાન્યુઆરી 2025 સુધીમાં ગુજરાતના કુલ 144 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. 1 ફેબ્રુઆરી 2023 થી 21 જાન્યુઆરી 2024 સુધીના એક વર્ષમાં પાકિસ્તાને 432 ગુજરાતના માછીમારોને મુક્ત…
- મહારાષ્ટ્ર

ભંડારાની ખાણમાં સ્લેબ તૂટી પડતા બે મજૂરનાં મોત, એક ઘાયલ
ભંડારાઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલી મેન્ગેનીઝ ઓર (ઇન્ડિયા) લિમિટેડની ચિખલા માઇન્સ (ખાણ)માં સ્લેબ તૂટી પડતા બે મજૂરનાં મોત તથા એક જણ ઘાયલ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ખાણમાં 100 મીટરના ઊંડાણમાં સવારે નવ કલાકની શિફ્ટ વખતે આ ઘટના બની હતી.…
- મહારાષ્ટ્ર

ધનંજય મુંડેના રાજીનામા બાદ હવે જયકુમાર ગોરેના રાજીનામાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેના રાજીનામાના બીજા દિવસે હવે વિપક્ષી પાર્ટીઓએ ભાજપના પ્રધાન જયકુમાર ગોરેના રાજીનામાની માગણી કરી છે. તેમના પર મહિલાની સતામણી કરવાની અને તેમને અભદ્ર ફોટો મોકલવાનો આરોપ છે.કૉંગ્રેસના વિધાનસભ્ય વિજય વિડ્ડટીવારે એવો દાવો કર્યો હતો…
- Uncategorized

Mutual Fund માં રોકાણનો અડધો હિસ્સો આવે છે આ પાંચ શહેરમાંથી, જાણો વિગતે
મુંબઈ : દેશના શેરબજારમાં હાલ ચાલી રહેલી અફડા તફડીના માહોલ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)રોકાણના આંકડા પ્રકાશમાં આવ્યા છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડના કુલ રોકાણનો અડધો હિસ્સો ફફત પાંચ શહેરમાંથી આવે છે. એક એસેટ મેનેજમેન્ટ ફર્મના અહેવાલ મુજબ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, પુણે…









