- Champions Trophy 2025

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવ્યું, ફાઇનલમાં ભારત સામે થશે ટક્કર
લાહોરઃ ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાનો મુકાબલો થયો હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 362 રન બનાવ્યા હતા. ટાર્ગેટ હાંસલ કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના…
- નેશનલ

ઓબીસી અનામતનો મુદ્દો ફરી ઊઠતા મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓ રખડી શકે
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 29 મહાનગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી અનામતનો મુદ્દો યથાવત છે અને તેનો ઉકેલ હજી સુધી આવ્યો નથી, એવી દલીલ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજદારે કરી હતી, પરંતુ ઓબીસી અનામતનો વિષય પૂરો થયો હોવાનો દાવો…
- અમદાવાદ

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલનાં 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર
અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ પીએમજય કૌભાંડ મામલે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્ત્વનાં 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટે આરોપી કાર્તિક પટેલના 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર…
- ઇન્ટરનેશનલ

ટેરિફ વોરઃ અમેરિકાના 15 લાખ ઘરોમાં છવાઈ શકે છે અંધાર પટ, જાણો શું છે કારણ
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની (US President Donald Trump) ટેરિફ નીતિથી હવે વિશ્વમાં ટ્રેડ વોરની શક્યતા ઉભી થઈ છે. અમેરિકા સામે હવે તેના પડોશી દેશ જ ઉભા થયા છે. અમેરિકાએ આજે કહ્યું કે, મંગળવારથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં બે બોમ્બ વિસ્ફોટમાં બારનાં મોતઃ ૩૦ ઘાયલ
પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એક શહેરમાં બે બોમ્બ ધડાકા થયા હતા. બે આત્મઘાતી હુમલાખોરોએ લશ્કરી થાણાની દિવાલ તોડવા માટે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. આ હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે ૩૦ ઘાયલ થયા હતા. બન્નુ શહેરના લોકો દ્વારા…
- આપણું ગુજરાત

ભાજપે વિવિધ નગરપાલિકામાં હોદ્દેદારોની કરી વરણી, જુઓ લિસ્ટ
અમદાવાદ: ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે મંગળવારે યોજાઈ હતી. જેમાં જૂનાગઢ મેયર અને 68 નગરપાલિકા પ્રમુખોની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મહા નગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી હતી,…
- Uncategorized

ગુજરાત ભાજપના નેતા ધીરુ ગજેરાએ લોકગાયક Kirtidan Gadhvi ને કરી આ ટકોર, કહ્યું પ્રજાનો અવાજ બનો
અમદાવાદ: ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દો વકર્યો છે. આ મામલે તાજેતરમાં જ લોકગાયક કીર્તિદાન ગઢવીએ(Kirtidan Gadhvi)એક વીડિયો જાહેર કરીને સરકારી કંપની પીજીવીસીએલના સ્માર્ટ મીટર અંગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તેને અપનાવવા માટે અપીલ કરી હતી. જો કે કીર્તિદાન…
- રાજકોટ

જલારામ બાપા વિશે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માંગશે
વીરપુર: વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી લોહાણા સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે ત્યારે આ સમગ્ર મામલે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે…









