- ઇન્ટરનેશનલ
ટેરિફ વોરઃ અમેરિકાના 15 લાખ ઘરોમાં છવાઈ શકે છે અંધાર પટ, જાણો શું છે કારણ
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની (US President Donald Trump) ટેરિફ નીતિથી હવે વિશ્વમાં ટ્રેડ વોરની શક્યતા ઉભી થઈ છે. અમેરિકા સામે હવે તેના પડોશી દેશ જ ઉભા થયા છે. અમેરિકાએ આજે કહ્યું કે, મંગળવારથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં બે બોમ્બ વિસ્ફોટમાં બારનાં મોતઃ ૩૦ ઘાયલ
પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એક શહેરમાં બે બોમ્બ ધડાકા થયા હતા. બે આત્મઘાતી હુમલાખોરોએ લશ્કરી થાણાની દિવાલ તોડવા માટે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. આ હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે ૩૦ ઘાયલ થયા હતા. બન્નુ શહેરના લોકો દ્વારા…
- આપણું ગુજરાત
ભાજપે વિવિધ નગરપાલિકામાં હોદ્દેદારોની કરી વરણી, જુઓ લિસ્ટ
અમદાવાદ: ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે મંગળવારે યોજાઈ હતી. જેમાં જૂનાગઢ મેયર અને 68 નગરપાલિકા પ્રમુખોની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મહા નગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી હતી,…
- Uncategorized
ગુજરાત ભાજપના નેતા ધીરુ ગજેરાએ લોકગાયક Kirtidan Gadhvi ને કરી આ ટકોર, કહ્યું પ્રજાનો અવાજ બનો
અમદાવાદ: ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દો વકર્યો છે. આ મામલે તાજેતરમાં જ લોકગાયક કીર્તિદાન ગઢવીએ(Kirtidan Gadhvi)એક વીડિયો જાહેર કરીને સરકારી કંપની પીજીવીસીએલના સ્માર્ટ મીટર અંગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તેને અપનાવવા માટે અપીલ કરી હતી. જો કે કીર્તિદાન…
- રાજકોટ
જલારામ બાપા વિશે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માંગશે
વીરપુર: વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી લોહાણા સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે ત્યારે આ સમગ્ર મામલે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે…
- મનોરંજન
બોલો, રેખાએ મંચ પર અક્ષય કુમારને કર્યો ‘ઈગ્નોર’, સિક્રેટ શું છે?
બોલુવડની દુનિયામાં ‘લવ’ અને ‘ધોકા’ની વાત એક સિક્કાની બે બાજુ જેવી છે. ચાહે કોઈ પણ ફિલ્મી પરિવાર હોય કે કલાકાર, પરંતુ દરેકના જીવનમાં ફિલ્મી સ્ટોરી માફક લવસ્ટોરીના માફક ધોકાની વાત પણ હોય છે. તાજેતરમાં એક ઈવેન્ટના મંચ પર બોલીવુડની રહસ્યમય…
- Champions Trophy 2025
હાર્દિકની 101 મીટર ઊંચી સિક્સર જોઈને રોમાંચિત થઈ જસ્મીન વાલિયા…
દુબઈ: મંગળવારે અહીં ઑસ્ટ્રેલિયા સામે ભારતને વિજય અપાવવામાં મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી સહિતના બોલર્સ ઉપરાંત ખાસ કરીને વિરાટ કોહલી, શ્રેયસ તેમ જ કેએલ રાહુલના પણ મોટા યોગદાન હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ તો 28 રનનો ફાળો આપ્યો હતો,…
- મહારાષ્ટ્ર
ધનંજય મુંડેના રાજીનામા પર ફડણવીસની સ્પષ્ટતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ કારણે, વિપક્ષે સરકારને ઘેરી લીધી અને નૈતિક ધોરણે ધનંજય મુંડે તાત્કાલિક રાજીનામું આપે તેવી માગણી કરી અને ધનંજય મુંડેએ રાજીનામું આપી દીધું. ત્યારબાદ ધનંજય મુંડેએ સ્પષ્ટતા કરી…
- આમચી મુંબઈ
બદલાપુર એન્કાઉન્ટર કેસમાં પાંચ પોલીસ આરોપી સામે ગુનો નોંધશો, હાઈ કોર્ટનો સવાલ?
મુંબઈઃ શું બદલાપુર સ્કૂલના જાતીય હુમલાના આરોપીના એન્કાઉન્ટર પર મેજિસ્ટ્રેટના અહેવાલ દ્વારા દોષિત જાહેર કરાયેલા પાંચ પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધશો, એવો સવાલ હાઈ કોર્ટે આજે સરકારને પૂછ્યો હતો. કોર્ટના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ કેસમાં પહેલાંથી…