- અમદાવાદ

સોશિયલ મીડિયાની દેખાદેખીથી વિદ્યાર્થીઓ અનુભવે છે માનસિક દબાણ; બોર્ડની પરીક્ષા પર સર્વે
અમદાવાદ: બોર્ડની પરીક્ષાનું નામ સાંભળીને જ વિદ્યાર્થીઓમાં ડર જોવા મળતો હોય છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ તણાવ, ચિંતા અને શારીરિક દબાણને કારણે ઊભી થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનના…
- આમચી મુંબઈ

મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ: 15 ડબ્બાની સર્વિસ વધશે!
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કલ્યાણ સુધી 15 ડબ્બાની લોકલની ફેરીઓ વધારવા માટે મધ્ય રેલવેના મુંબઈ વિભાગે હિલચાલ શરૂ કરી દીધી છે. આ માટે સીએસએમટીના પ્લેટફોર્મ નંબર પાંચ અને છની લંબાઈ વધારવાનો નિર્ણય પ્રશાસને લીધો છે. પ્લેટફોર્મ વધારવા માટે…
- આમચી મુંબઈ

પહેલાથી નવમા ધોરણની પરીક્ષા પચીસ એપ્રિલ સુધીમાં, વિદ્યાર્થીઓનું વેકેશનનું પ્લાનિંગ બગડશે!
મુંબઈ: એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં છોકરાઓની વાર્ષિક પરીક્ષા પૂરી થાય કે જે લોકો બહારગામ જવાનો પ્લાન કરી રહ્યા છે એ થોડા થોભી જજો. સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે (એસસીઈઆરટી) રાજ્યની તમામ શાળામાં ધોરણ પહેલાથી નવમાની વાર્ષિક પરીક્ષા અને…
- નેશનલ

માનો યા ના માનો: દેશની સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન આ મહિનાથી થશે શરુ
નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસથી લઈને બુલેટ ટ્રેન દોડાવવા માટે થનગનતી ભારતીય રેલવે આગામી મહિનાઓ દરમિયાન સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડાવવા માટે તૈયારી હાથ ધરી છે. યસ, 31 માર્ચ સુધીમાં દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન શરુ કરવા માટે તૈયારી કરી છે.…
- નેશનલ

મધ્ય પ્રદેશના બૈતુલની ખાણમાં સ્લેબ તૂટતા ઘટી મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયા
ભોપાલ: મધ્યપ્રદેશના બેતુલમાં કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાય છે. અહી સ્લેબ તૂટી પડવાથી શ્રમિકો ફસાયા હોવાના અહેવાલો છે. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા હોવાની પણ વિગતો છે. જ્યારે કેટલાક શ્રમિકોની હાલત ગંભીર છે. માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ…
- આપણું ગુજરાત

જીપીએસસીના ઉમેદવારો માટે સારા સમાચાર, આયોગે 240 જગ્યા પર ભરતી કરવાની કરી જાહેરાત
અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સરા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 240 જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આયોગ દ્વારા વર્ગ-1 અને 2ની જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પણ વાંચો:…
- નેશનલ

પીઓકે અંગે જયશંકરના નિવેદન અંગે અબ્દુલ્લાને લાગ્યા મરચા, કહ્યું એ વખતે હતી તક…
શ્રીનગર: વિદેશ પ્રધાન એસ. જયશંકરે તાજેતરમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને લઈ એક નિવેદન આપ્યું હતું, જેનાથી કાશ્મીરના નેતાઓને પણ આકરા વેણ લાગ્યા હતા. પીઓકે (પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર)ને લઈને વિદેશ પ્રધાન એસ. જયશંકરે આપેલા નિવેદન પર જમ્મુ અને કાશ્મીરના…
- Champions Trophy 2025

Shami Roza Row: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કર્યો મોહમ્મદ શમીનો કર્યો બચાવ, કહ્યુ- ‘કોઇને આંગળી ઉઠાવવાનો અધિકાર નહીં’…
નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)ના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ ગુરુવારે કહ્યું કે મોહમ્મદ શમી દેશ માટે રમી રહ્યો હોવાથી તેની પાસે રોઝા ન રાખવાનો વિકલ્પ છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈને પણ…
- ઇન્ટરનેશનલ

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકતાં શાળાઓ બંધ અને વાહનવ્યવહાર ઠપ્પ
બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે એક દુર્લભ ઉષ્ણકટિબંધીય વાવાઝોડું ત્રાટક્યા બાદ લોકોમાં ભયનો માહોલ છે. આ ચક્રવાતની અસરને કારણે આજે પૂર્વ ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી તેમ જ વાહનવ્યવહાર ઠપ્પ…
- Champions Trophy 2025

IND VS NZ: ફાઈનલ પૂર્વે રચિન રવિન્દ્રએ દુબઈની પીચ માટે આપ્યું મોટું નિવેદન
લાહોર: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં હવે ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રવિવારે ટક્કર થશે, ત્યારે ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રએ ફાઈનલ મેચ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ન્યૂ ઝીલેન્ડના આક્રમક ઓપનર રચિન રવિન્દ્રનું માનવું છે કે તેમની ટીમે રવિવારે ભારત…









