- નેશનલ
કાશ્મીરમાં છ વર્ષ બાદ રજૂ થયું બજેટ, અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થામાં કરાશે વધારો
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છ વર્ષ પ્રથમ વખત બજેટ રજૂ થયું હતું. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ રાજ્યના પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શને આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા સાથે સુરક્ષા માટે વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, મુખ્ય પ્રધાને ઈકોનોમિક ગ્રોથનો રોડમેપ તૈયાર…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : હિંદુ ધર્મસ્થાનોના વિવાદનો ઉકેલ વર્શિપ એક્ટની નાબૂદી
-ભરત ભારદ્વાજ ભારતમાં કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા પછી હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે. હિંદુવાદી સંગઠનો હિંદુત્વના નામે જાત જાતના તુક્કા વહેતા કરે છે ને સોશિયલ મીડિયા પર તો હિંદુત્વના નામે રીતસરનાં તૂત જ ચાલે છે. ભારત લોકશાહી દેશ છે તેથી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
તંત્રી નિલેશ દવેમહારાષ્ટ્રની ભાષા મરાઠી જ છે અને તેમાં કોઈ પ્રકારનો વિવાદ હોઈ જ ન શકે. આરએસએસના ભૈયાજી જોશીએ ક્યા પરિપ્રેક્ષ્યમાં આ નિવેદન આપ્યું છે તે સમજવાની આવશ્યકતા છે. તેમનો કાર્યક્રમ જ્યાં હતો તે ઘાટકોપરનો વિસ્તાર ગુજરાતી બહુલ વિસ્તાર છે…