- મહારાષ્ટ્ર

અખબારથી લઈને વેબસાઇટ પર રહેશે નજર: મહારાષ્ટ્ર સરકારે 10 કરોડની બનાવી યોજના
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) દ્વારા પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાની સમાચાર સામગ્રી પર નજર રાખવા અને વિશ્લેષણ માટેની એક યોજના બનાવી છે. આ માટે સરકાર 10 કરોડ રૂપિયાનાં ખર્ચે મીડિયા મોનિટરિંગ સેન્ટરની (Media Monitoring center)સ્થાપના કરશે. આ અંગે સરકારી…
- Champions Trophy 2025

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે, જાણો ભવ્ય ભૂતકાળ?
મુંબઈ: ગત મંગળવારે ઓસ્ટ્રેલીયાને હરાવીને ભારતીય ટીમાં ICC Champions Trophy 2025ની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને ભારતની ક્રિકેટ ટીમો વચ્ચે ટાઈટલ માટે જંગ (IND vs NZ Final Match, Dubai) જામશે. રોહિત શર્માની આગેવાની…
- મનોરંજન

Happy Birthday: 500થી વધુ ફિલ્મ, 400 કરોડથી વધુની નેટવર્થ, બે લગ્ન બાદ પણ નિઃસંતાન છે આ દિગ્ગજ કલાકાર…
40 વર્ષથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરીને 500થી વધુ ફિલ્મો કરનાર બોલીવૂડના દિગ્ગજ કલાકારનો આજે 70મો જન્મ દિવસ છે. બે લગ્ન બાદ નિઃસંતાન એવા આ કલાકાર આજે 405 કરોડથી વધુ સંપત્તિના માલિક છે અને પોતાની લાઈફને ખૂબ જ સારી રીતે એન્જોય…
- ભુજ

હાશ ગૌમાતા બચી ગઈ ને કોઈ જાનહાનિ પણ ન થઈઃ આદિપુરમાં ગૌશાળામાં લાગી આગ
ભુજ: આ વર્ષે લાંબા સમય સુધી વરસેલા કમોસમી વરસાદના પગલે લીલા ઘાસચારાને નુકસાન પહોંચતાં હાલ લખપત સહિતના વિસ્તારોમાં લીલા ઘાસચારાની તંગી ઉભી થઇ છે તેવામાં અંજાર-આદિપુર માર્ગ પર બીમાર ગૌવંશની ચાકરી કરતી કામધેનુ ગૌશાળાના બે ગોદામોમાં રાતના લગભગ આઠેક વાગ્યે…
- મનોરંજન

હવે આ જાણીતો ક્રિકેટર ક્રિકેટ બાદ ગ્લેમરની દુનિયામાં અજમાવશે નસીબ…
ક્રિકેટ અને બોલીવૂડનો સાથ તો ચોલી દામનનો સાથ છે. આપણી સામે અનેક ક્રિકેટરોએ બોલીવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા હોય એવી હિસ્ટ્રી છે, પણ અત્યાર સુધી કોઈ ક્રિકેટરે એક્ટિંગમાં હાથ અજમાવ્યો હોય એવું સાંભળ્યું છે? આવું હકીકતમાં બન્યું છે. આ ક્રિકેટર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી બઢતી-બદલીનો દૌર ચાલી રહ્યો છે. આજે રાજ્યમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી કરવામાં આવી હતી. પરમાર વરસંગભાઈ નાડોદાની પાટણથી બાવળા, કાજલ પી જાનીની ધોરાજીથી જેતપુર, ડીડી રામાનુજની પાલીતાણાથી જસદણ, ભગવાનભાઈ એન ગુર્જરની સિદ્ધપુરથી દાંતા…
- નેશનલ

કાશ્મીરમાં છ વર્ષ બાદ રજૂ થયું બજેટ, અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થામાં કરાશે વધારો
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છ વર્ષ પ્રથમ વખત બજેટ રજૂ થયું હતું. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ રાજ્યના પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શને આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા સાથે સુરક્ષા માટે વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, મુખ્ય પ્રધાને ઈકોનોમિક ગ્રોથનો રોડમેપ તૈયાર…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : હિંદુ ધર્મસ્થાનોના વિવાદનો ઉકેલ વર્શિપ એક્ટની નાબૂદી
-ભરત ભારદ્વાજ ભારતમાં કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા પછી હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે. હિંદુવાદી સંગઠનો હિંદુત્વના નામે જાત જાતના તુક્કા વહેતા કરે છે ને સોશિયલ મીડિયા પર તો હિંદુત્વના નામે રીતસરનાં તૂત જ ચાલે છે. ભારત લોકશાહી દેશ છે તેથી…









