- આપણું ગુજરાત
ગુજરાતમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી બઢતી-બદલીનો દૌર ચાલી રહ્યો છે. આજે રાજ્યમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી કરવામાં આવી હતી. પરમાર વરસંગભાઈ નાડોદાની પાટણથી બાવળા, કાજલ પી જાનીની ધોરાજીથી જેતપુર, ડીડી રામાનુજની પાલીતાણાથી જસદણ, ભગવાનભાઈ એન ગુર્જરની સિદ્ધપુરથી દાંતા…
- નેશનલ
કાશ્મીરમાં છ વર્ષ બાદ રજૂ થયું બજેટ, અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થામાં કરાશે વધારો
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છ વર્ષ પ્રથમ વખત બજેટ રજૂ થયું હતું. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ રાજ્યના પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શને આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા સાથે સુરક્ષા માટે વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, મુખ્ય પ્રધાને ઈકોનોમિક ગ્રોથનો રોડમેપ તૈયાર…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : હિંદુ ધર્મસ્થાનોના વિવાદનો ઉકેલ વર્શિપ એક્ટની નાબૂદી
-ભરત ભારદ્વાજ ભારતમાં કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા પછી હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે. હિંદુવાદી સંગઠનો હિંદુત્વના નામે જાત જાતના તુક્કા વહેતા કરે છે ને સોશિયલ મીડિયા પર તો હિંદુત્વના નામે રીતસરનાં તૂત જ ચાલે છે. ભારત લોકશાહી દેશ છે તેથી…