- રાશિફળ

આજનું રાશિફળ (08-03-25): શનિદેવને સમર્પિત શનિવાર કેવો રહેશે તમારા માટે, જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. ઘરેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વેપારમાં આગળ વધવાના નવા નવા મોકા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે. ડાયેટમાં આજે તમારે થોડો ફેરફાર કરવો પડી…
- મનોરંજન

નીતા અંબાણીની સાદગીએ ફરી એક વખત જિત્યા લોકોના દિલ, તમે પણ જોઈને કહેશો કે…
અંબાણી પરિવાર (Ambani Family)ના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) 63 વર્ષેય પોતાની સુંદરતા અને સ્ટાઈલથી લોકોના દિલ જિતી લે છે. નીતા અંબાણીને સાડીઓ પહેરવાનો ખૂબ જ શોખ છે અને તે અવારનવાર તેમની સ્ટાઈલિંગ પરથી ખ્યાલ આવે જ છે.…
- નેશનલ

કચ્છ સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની, પૂછપરછ ચાલુ
ભુજ: કચ્છ સરહદ પરથી એક પાકિસ્તાની કિશોર ઝડપાયો છે. ભારતની સુરક્ષા એજન્સીએ પાકિસ્તાની યુવકને ઝડપી પાડી તપાસ કરી હતી, પરંતુ તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલ બી. એસ. એફ. દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી. કચ્છના…
- મહારાષ્ટ્ર

સાગરમાં તોફાન ખુરશી જ નહીં, માન પણ ગુમાવશો! ધનંજય મુંડેના રાજીનામા પછી, મુખ્ય પ્રધાને મિનિસ્ટરોને આડેહાથ લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અચાનક મુંબઈના ‘સાગર’માં એક નવું તોફાન જોવા મળ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસ સ્થાને રાજ્યના પ્રધાનો પર આ પ્રકોપ જોવા મળ્યો હતો. કારણ ફક્ત એટલું જ હતું કે ધનંજય મુંડેના તાજેતરના રાજીનામા પછી રાજકીય વર્તુળોમાં…
- ગાંધીનગર

ગાંધીનગરમાં શેરબજારનાં દેવાને કારણે માસૂમ દીકરા અને પત્નીને ઉતારી મોતને ઘાટ
ગાંધીનગર: ગાંધીનગરનાં સરગાસણમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. જ્યાં પતિએ પહેલા પત્નીને ગળે ટૂંપો આપ્યા બાદ 5 વર્ષના દીકરાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને પોતે નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી…
- સ્પોર્ટસ

બાવન વર્ષના સચિને 64માંથી બાવન રન બાઉન્ડરીઝમાં બનાવ્યા
વડોદરાઃ ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન રમેશ તેન્ડુલકરે બાર વર્ષ પહેલાં મેદાન પરથી નિવૃત્ત લીધી, પરંતુ બાવન વર્ષની ઉંમરે પણ તે એક જ દાવમાં બાવન રન જો બાઉન્ડરીઝ (સિક્સર અને ફોર)થી બનાવી શકતો હોય તો કયો ક્રિકેટપ્રેમી તેના પર આફરીન…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના વિકાસની ગતિ હજી વધશે, સુરક્ષિત મહારાષ્ટ્ર અને સમૃદ્ધ મહારાષ્ટ્ર અમારું લક્ષ્યાંક: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સામાન્ય માણસનું જીવન સરળ બનાવવું જોઈએ. તમારે સંતુષ્ટ થવું જોઈએ. ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. મારા પ્રિય ખેડૂતો, પ્રિય બહેનો, પ્રિય યુવાનો, પ્રિય વડીલો ખુશ હોવા જોઈએ. સુરક્ષિત મહારાષ્ટ્ર, સમૃદ્ધ મહારાષ્ટ્ર એ અમારું લક્ષ્ય છે, મહારાષ્ટ્રના વિકાસની…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં 400થી વધુ ઉર્દૂ શાળામાં ગેરરીતિઃ શિક્ષક કાયમ ગેરહાજર છતાં પગાર લેવાની ફરિયાદ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉર્દૂ માધ્યમની શાળાઓમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. ફરિયાદો મળ્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે. લઘુમતી આયોગના અધ્યક્ષે ઘણી શાળાઓ સામે એફઆઈઆર નોંધાવી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અંદાજે 3500…









