- મહારાષ્ટ્ર

મીડિયાને કંટ્રોલ કરવાનો ઈરાદો નથી: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે મોનિટરિંગ સેન્ટરના માધ્યમથી મીડિયા પર નિયંત્રણ રાખવાનો મહારાષ્ટ્ર સરકારનો કોઈ હેતુ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ યંત્રણા કાર્યરત કરવાનો હેતુ ફક્ત શું છપાયું/બ્રોડકાસ્ટ થયું છે તેની…
- Uncategorized

Bangaladesh માં મહિલાઓની સ્થિતિ ચિંતાજનક, હિંસા અને દુષ્કર્મના કેસોમાં વધારો થયાનો દાવો
નવી દિલ્હી : સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહી છે. તેવા સમયે બાંગ્લાદેશમાં (Bangaladesh)મહિલાઓની સ્થિતિ ચિંતાજનક છે. બાંગ્લાદેશમાં સતત વધી રહેલી અરાજકતાથી લોકો ત્રસ્ત છે. બાંગ્લાદેશ મહિલા પરિષદના પ્રમુખ ફૌઝિયા મોસલેમે જણાવ્યું હતું કે સરકાર કાયદો અને…
- વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ : NRI લોકોની દુનિયા: કિતને પાસ… કિતને દૂર
સંજય છેલ (આજે ગેરકાયદે ઘૂસેલા NRI લોકોને અમેરિકાથી બેડીઓ પહેરાવીને પાછા મોકલામાં આવી રહ્યા છે ત્યારે 36 વરસ પહેલાનાં શરદજીના આ લેખમાં વ્યકત થયેલી ત્યારની પરિસ્થિતિ અને આજની સ્થિતિ તમને અદલોદલ લાગશે!) જે NRI અર્થાત્ વિદેશ વસતા ભારતીય લોકો અને…
- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ : પાલ્મિટોસ પાર્કનાં ઓલમોસ્ટ આઝાદ પક્ષીઓ…
પ્રતીક્ષા થાનકી કેનેરી ટાપુઓના માસપાલોમાસના રણમાં જ્યારે અમે અઘરો રસ્તો ખેડી રહૃાાં હતાં ત્યારે રેતીમાં એક ચળકતું બ્લુ પીંછું મળ્યું હતું. ત્યાં ગરમીમાં આમ તો ખાસ ઊડતાં પક્ષીઓ દેખાતાં ન હતાં, પણ જ્યારે એક બિલ ભરતી વખતે મારા વોલેટમાંથી એ…
- નેશનલ

“PM મોદી દેશમાં કરે છે સિંહ ગર્જના, બહાર બની જાય માટીના સિંહ!” કોંગ્રેસનાં પ્રહાર
નવી દિલ્હી: અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાની કાર્યવાહી બાદ હવે ટેરિફ વોરનો મુદ્દો ચર્ચામાં છે. અમેરિકા દ્વારા ભારતનાં નાગરિકોને હાથકડી સાથે પરત મોકલવા, ટેરિફની ધમકીઓ સહિતનાં મુદ્દે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર…
- રાશિફળ

બની રહ્યો છે પંચગ્રહી યોગ, આ ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષીય ગણતરી અનુસાર ગ્રહો અને નક્ષત્ર દર થોડા સમયે પોતાની ચાલ બદલે છે અને તેની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. માર્ચ મહિનો પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. માર્ચ મહિનામાં આવો જ એક દુર્લભ યોગ…
- ગાંધીનગર

Gujarat માં મહેસૂલી સુધારાના પ્રયાસો, 18 હજાર ગામોમાં જમીન રી-સર્વેની કામગીરી પૂર્ણ
ગાંધીનગર: ગુજરાત(Gujarat)વિધાનસભામાં ચર્ચા દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં જમીન રી સરવેની કામગીરી અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં જમીન રી સરવે અંગે અરવલ્લીમાં જિલ્લામાં 2529 અને સાબરકાંઠા જિલ્લામાં 6358 અરજીઓ આવી…
- આમચી મુંબઈ

ચાર મિત્રની જૉયરાઈડ બે ગુજરાતી દોસ્તો માટે બની ડેથરાઈડ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ દોડતી કારે ડિવાઈડર કુદાવીને સામેની દિશામાં ફંગોળાયા બાદ એક સ્કૂટરને કચડી નાખતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્કૂટર સવાર વિલેપાર્લેના બે ગુજરાતી યુવાને જીવ ગુમાવ્યા હતા, જ્યારે પોલીસે બેફામ કાર…









