- ઉત્સવ
ઝબાન સંભાલ કે: અર્થના અર્થ અનેક, ચુક્યા તો અનર્થ
-હેન્રી શાસ્ત્રી જગમાં જ્યારે કામ પડ્યું ભાષાનું, ઋષિઓ ગયા ત્યારે શંભુની પાસે, જાણ્યો હેતુ પ્રભુએ પ્રથમથી ઉરમાં, હતા નૃત્યમાં ઉમાસંગ કૈલાશે, ડમરુ બજાવ્યું 14 વાર નટરાજે, ત્યાંથી પ્રગટ્યા અક્ષર વિશ્વવિલાસે. જ્યોર્જ બર્નાર્ડ શોના જગવિખ્યાત નાટક ‘પિગ્મેલિયન’ના મધુ રાયએ કરેલા ગુજરાતી…
- ઉત્સવ
મિજાજ મસ્તી : ‘આળસ’ છે તો ‘માણસ’ છે…. જીવનનું સુંવાળું સૂત્ર
-સંજય છેલ ટાઇટલ્સ:જીવન એટલે સખત મહેનત કે સતત આરામ? (છેલવાણી)એક સંશોધન પ્રમાણે- ‘આળસુ લોકો ઓર્ડીનરી ઈન્સાન નથી હોતા, બલ્કિ મહેનતકશ મૂર્ખાઓ કરતાં વધુ ચાલાક દિમાગના હોય છે.’ અમારો એક મિત્ર એના ડ્રાઈવરને હંમેશા કહેતો, ‘કારને સ્પીડ-બ્રેકર પર ઉછાળીને ચલાવ, જેથી…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એઇમ્સમાં દાખલ, પીએમ મોદીએ મુલાકાત લઈ ખબર પૂછયા
નવી દિલ્હી : દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રવિવારે સવારે AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા .હાલમાં તેમની તબિયત સ્થિર છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વાસ્થ્યની પૂછપરછ માટે એઇમ્સની મુલાકાત લીધી હતી.તેની બાદ…
- Champions Trophy 2025
રોહિત, વિરાટ અને ગંભીરની ત્રિપુટીએ ફાઇનલ પહેલાં 20 મિનિટ શું કરી ચર્ચા? જાણો
દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ફાઇનલ મુકાબલો ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ રહ્યો છે. મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કોચ ગૌતમ ગંભીર વચ્ચે 20 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. જે પિચ પર મેચ રમાઈ…
- આમચી મુંબઈ
Viral Video: ચાલતી ટ્રેનમાં ઉતરવાના કિસ્સામાં મહિલાએ ગુમાવ્યું સંતુલન, પોલીસે બચાવ્યો જીવ
મુંબઈઃ બદલાપુરમાં ભીડવાળી ટ્રેનમાં ચઢતી વખતે મહિલા રેલવે ટ્રેક પર પડવાના બનાવ પછી પશ્ચિમ રેલવેમાં ચાલતી લોકલ ટ્રેનમાં ઉતરવા જવાના કિસ્સામાં પોલીસના જવાને મહિલાનો જીવ બચાવી લીધો હતો. જોકે, રેલવે પોલીસની સતર્કતાને કારણે મહિલા પ્રવાસીનો જીવ બચાવી લેવામાં મદદ મળી…
- રાશિફળ
આજનું રાશિફળ (09-03-25): રવિવારનો દિવસ આ રાશિના જાતકો માટે રહેશે આનંદદાયક, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે તમારે તમારા વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવું પડશે. બિનજરૂરી વાદ-વિવાદમાં પડવાથી બચો, નહીં તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોકરી કરી લોકોને આજે કોઈ મોટી…
- મહારાષ્ટ્ર
છત્રપતિ સંભાજી સાથે સરખામણી કરવા બદલ સેના યુબીટીના નેતાની મહાયુતિના નેતાઓએ કાઢી ઝાટકણી
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય અનિલ પરબ દ્વારા પોતાની સરખામણી મરાઠા રાજા છત્રપતિ સંભાજી મહારાજ સાથે કરવાની ટિપ્પણીથી શુક્રવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં શાસક મહાયુતિના વિધાનસભ્યોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેમણે પરબ માફી માગે એવી માગણી કરી હતી.અનિલ પરબે…
- સ્પોર્ટસ
સૂર્યકુમારને નવું ટૅટૂ બનાવડાવવું છે, પણ પત્ની દેવિશાએ શરત મૂકી છે કે…
મુંબઈઃ ભારતની ટી-20 ટીમના સફળ કૅપ્ટન સૂર્યકુમાર યાદવને વર્ષોથી શરીર પર ટૅટૂ ચિતરાવવાનો ભારે શોખ છે, પરંતુ 2024માં ટી-20 વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં બાઉન્ડરી લાઇનની આર-પાર જઈને ડેવિડ મિલરનો મૅચ-વિનિંગ કૅચ ઝડપ્યો ત્યાર બાદ તેણે પોતાના શરીર પર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં માર્ચ મહિનો કપરો રહેશે: પાંચ જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીમો આરંભ થઈ ગયો છે, ગુજરાતીઓ માટે માર્ચ મહિનો વધુ કપરો બનવાનો છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું, તેમ જ ગુજરાતમાં હિટવેવની પણ ચેતવણી આપવામાં આવી હતી. હવામાન વિભાગે પણ આવનારા સાત દિવસ…