- નેશનલ
Budget Session: બીજા ફેઝના પહેલા દિવસે રાજ્યસભામાં હોબાળો; વિપક્ષનું વોકઆઉટ
નવી દિલ્હી: સંસદના બજેટ સેશનના બીજા ફેઝની આજથી શરૂઆત થઇ ચુકી છે. બીજા ફેઝના પહેલા દિવસે જ રાજ્યસભામાં ભારે હોબાળો (Uproar in Rajyasabha) થયો હતો. મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને લોકસભા મતવિસ્તારના સીમાંકનના મુદ્દે પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.…
- આમચી મુંબઈ
બોલો, મુંબઈમાં વરલી અને ક્રાફર્ડ માર્કેટની જગ્યામાં બિલ્ડરોને રસ નથી, જાણો કારણ?
મુંબઈઃ પાલિકાની આવક વધે એ માટે પાલિકાની માલિકીની જમીન ક્રાફર્ડ માર્કેટ, મલબાર હિલ અને વરલીની જમીનની હરાજી માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરનો ડેવલપર્સ તરફથી કોઇ પ્રતિસાદ સાંપડ્યો નથી. આખરે આ જમીનના પ્લોટની હરાજી માટે ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે.…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક
-ડૉ. બળવંત જાની તત્ત્વદર્શનમૂલક સાહિત્ય :નિષ્કુળાનંદ પ્રારંભથી જ અધ્યાત્મવિદ્યાનુરાગી હતા. ગૃહસ્થાશ્રમધર્મ પાળતા પાળતા પણ ભાદ્રા ગામે જઈને નિત્ય સત્સંગ, શ્રૃતપરંપરાગત રીતે શાસ્ત્રજ્ઞાનની આરાધનામાં ક્રિયાશીલ રહેતા. રામાનંદસ્વામી પાસે જઈને પણ સત્સંગજ્ઞાન લાભ મેળવતા. દીક્ષા બાદની સાધુઅવસ્થા તો નરી સાંપ્રદાયિક, ઉપાસનાને પ્રેરક-પોષક…
- ધર્મતેજ
મનન: પણ અધર્મ એટલી માત્રામાં વધી જાય છે કે ઈશ્વરે દસ વાર અવતાર ધારણ કરવો પડે!
–હેમંત વાળા આ સૃષ્ટિની રચના પણ વિચિત્ર છે. સૃષ્ટિને સુધારવા માટે, તેમાં ફરીથી ધર્મની સ્થાપના થાય તે માટે, સૃષ્ટિને ફરીથી યોગ્ય સ્થિતિમાં સ્થાપિત કરવા માટે સ્વયં ભગવાને દસ દસ વાર અવતાર લેવો પડે. પ્રશ્ન તો તે છે જ. વિષ્ણુના દસ…
- ગોંડલ
ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે મારપીટ અને રાજકોટમાં મોત! અમિત ચાવડાએ કર્યા આક્ષેપો
ગોંડલઃ શહેરના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે એક પાંઉભાજી વેચતા વ્યક્તિના દીકરાને માર માર્યો હોવાની ઘટનાએ જોર પક્ડયું હતું. જેમાં સ્થાનિક પોલીસે કેસ ન લેતા એસપી સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો, મારકૂટ કર્યા બાદ…
- મનોરંજન
પેરિસ ફેશન વીકમાં પેરિસ જેક્સને ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરતા ટીકાકારોએ વરસાવ્યો વરસાદ
પેરિસઃ પેરિસ ફેશન વીકમાં તાજેતરમાં સૌથી વધુ નામ લાઈમલાઈટમાં આવ્યું હોય તો તે છે પેરિસ જેક્શન. પેરિસ જેક્સન સિવાય અન્ય સેલિબ્રિટીઝ-કલાકારો પણ ચર્ચામાં છે, પરંતુ સૌથી તેને તેના આઉટફીટને લઈ ચર્ચામાં છે. સૌથી મોટી વાત એ છે કે તેની ટીકાકારોએ…
- રાશિફળ
આજનું રાશિફળ (10-03-25): અઠવાડિયાનો પહેલો દિવસ કેવો રહેશે તમારા માટે? જાણી લો અહીં એક ક્લિક પર…
મેષ રાશિના જાતકોનું મન આજે થોડું પરેશાન રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવશે. ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે. નોકરી બદલનારાઓ માટે આ સમય સારો રહેશે. પ્રગતિના નવા નવા રસ્તા ખુલી રહ્યા છે. આજે ઉત્સાહમાં આવીને રોકાણ કરવાનું ટાળો. રિલેશનશિપમાં તાણ વધી…
- સુરત
Surat એરપોર્ટ પરથી શિયાળ અને બિલાડી પકડાયા, વન વિભાગે 5 પાંજરા મૂક્યા
સુરત: સુરત(Surat)ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન-વે પાસે એર સાઈડ એરિયામાં એક સાથે બે શિયાળ દેખાતા એરપોર્ટના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતાં. ફ્લાઈટ લેન્ડ કે ટેકઓફ કરતી વખતે કોઈ સમસ્યા નહી સર્જાય માટે એર સાઈડ એરિયામાં પાંચ પાંજરા મુકી દેવાયા હતાં. આ…