- ગીર સોમનાથ
Gujaratના બૃહદ ગીરમાં વન્યજીવોની સલામતી સુનિશ્ચિત કરાઇ, સર્વેલન્સ અને સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત
અમદાવાદ: ગુજરાતનો(Gujarat)બૃહદ ગીર વિસ્તારમાં વન્ય જીવોનો વસવાટ સુરક્ષિત વાતાવરણના લીધે વધી રહ્યો છે. જેના પગલે સરકારે સંરક્ષણ અને પર્યાવરણનું જતન કરવા માટે કામગીરી હાથ ધરી છે. આ કામગીરીના પરિણામે છેલ્લા દોઢ દાયકાથી વન્ય પ્રાણીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બન્યું…
- તરોતાઝા
‘નો યોર પોલિસી’ ડોક્યુમેન્ટ શું છે ? એ છે આરોગ્ય વીમા પોલિસીને સમજવા માટે અગત્યનો દસ્તાવેજ
નિશા સંઘવી નાણાકીય આયોજનનો અંતરંગ હિસ્સો છે વીમો. પછી એ આરોગ્ય વીમો હોય કે જીવન વીમો. આ બન્ને પ્રકારની વીમા પોલિસી પરિવારને આર્થિક સુરક્ષા આપે છે ને સાથે માનસિક શાંતિ પણ. વીમાધારકને મળતા કવરેજ તથા એમના અધિકાર અને જવાબદારી પૂરેપૂરી…
- ટોપ ન્યૂઝ
રિઇન્વેસ્ટમેન્ટ: પુન: રોકાણનાં જોખમને પહેલેથી સમજી લો..
ગૌરવ મશરૂવાળા ‘પોતાની ક્ષમતાના વર્તુળમાં રહીને રોકાણ કરવું. તમારું વર્તુળ કેટલું મોટું છે એનું નહીં, પરંતુ તમારા માપદંડ કેટલા સ્પષ્ટપણે નક્કી થયા છે એનું મહત્ત્વ વધુ છે.’ – વોરેન બફેટ નીતિનભાઈ શાહે 2002ની સાલમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું. એ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ‘પાકિસ્તાની’ એમ્બેસેડરને કર્યાં ડીપોર્ટ, એરપોર્ટ પરથી પાછા મોકલ્યા, કારણ જાણો?
લોસ એન્જલસ: દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનનું નામ વૈશ્વિક સ્તરે ખરડાઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તંત્ર અમેરિકામાં પાકિસ્તાનીઓ પર ટ્રાવેલ બેન લગાવવા પર વિચાર કરી રહ્યું છે, એવામાં અમેરિકામાં ફરી એકવાર પાકિસ્તાનનું અપમાન કરવામાં આવ્યું હતું. તુર્કમેનિસ્તાનમાં…
- Champions Trophy 2025
‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના…’ રાશિદ લતીફે ઇંગ્લૅન્ડ માટે કેમ આવું કહ્યું?
કરાચી: પાકિસ્તાનનો ભૂતપૂર્વ વિકેટકીપર કેપ્ટન રાશિદ લતીફ ભારત વિરોધી ટિપ્પણી કરવા માટે તેમ જ પોતાને જે સાચું લાગે એ ફટ દઈને બોલી નાખવા માટે જાણીતો છે, પણ આ વખતે તેણે ઇંગ્લેન્ડના એકસાથે ત્રણ ભૂતપૂર્વ ખેલાડીઓને ભીંસમાં લઈ લીધા છે. આ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ક્યારથી ગરમીમાં થશે ઘટાડો? વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા મંગળવારે 9 જિલ્લામાં લૂ નું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં હજુ બે થી ત્રણ દિવસ આવી ગરમીનો અનુભવ થશે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 15મી માર્ચથી…
- આમચી મુંબઈ
જેલમાંથી હૉસ્પિટલે લઈ જતી વખતે આરોપીનું મૃત્યુ
થાણે: જેલમાં ટૉઈલેટમાંથી નીકળ્યા પછી અચાનક જમીન પર ફસડાઈ પડેલા આરોપીનું હૉસ્પિટલે લઈ જતી વખતે મૃત્યુ થયું હોવાની ઘટના કલ્યાણમાં બની હતી.ખડકપાડા પોલીસના જણાવ્યા મુજબ ભાયંદરમાં રહેતો 51 વર્ષનો આરોપી કિડનીને લગતી બીમારીથી પીડાતો હતો. જોકે આરોપી કયા કેસનો આરોપી…
- Uncategorized
Surat ના ઉધના રેલવે સ્ટેશન પર હોળી પર્વના પગલે મુસાફરોની ભીડ , સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ
અમદાવાદઃ હોળી-ધુળેટીના પર્વ પર ગુજરાતમાંથી અનેક લોકો ટ્રેન મારફતે પોતાના વતન જતા હોય છે. સુરતના(Surat)ઉધના રેલવે સ્ટેશન ખાતે વતન તરફ પ્રયાણ કરતા મુસાફરોનો જમાવડો થવા લાગ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે. આ ટ્રેનોને ઉનાળુ વેકેશન…
- રાશિફળ
હોળી પર બની રહ્યો છે આ ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ…
રંગોના તહેવાર હોળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે હોળી 14મી માર્ચના સેલિબ્રેટ કરવામાં આવશે અને આ વખતે હોળીનો તહેવાર ખાસ સંયોગોમાં ઉજવવામાં આવશે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હોળી પર આ વખતે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું…