- આમચી મુંબઈ

નવી મુંબઈમાં બનાવાશે ‘વીવીઆઈપી ટર્મિનલ’, જાણો કોને મળશે એની સુવિધા?
મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પરનો ભાર ઓછો કરવા માટે નવી મુંબઈમાં નવું એરપોર્ટ તૈયાર થઇ રહ્યું છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક ખાસ હસ્તીઓ અને સેલિબ્રિટીઝ માટે અલગ ટર્મિનલ તૈયાર કરવાની યોજના છે. નવા ટર્મિનલનું બાંધકામ 2026માં શરૂ થશે અને…
- આમચી મુંબઈ

મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ પર હંગામીધોરણે પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ
મુંબઈઃ હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવાની સાથે મુંબઈ ડિવિઝનના મહત્ત્વના સ્ટેશન પર પ્લેટફોર્મની ટિકિટ વેચવાનું બંધ કર્યું છે. રેલવેએ આ મુદ્દે જણાવ્યું હતું કે પ્રવાસીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેમાં મુંબઈ ડિવિઝિનમાં…
- આમચી મુંબઈ

મંદિરમાંથી ચાંદીની મૂર્તિ, મુગટ અને દાનપેટીમાંની રોકડ ચોરનારો પકડાયો
પાલઘર: પાલઘર જિલ્લામાં મંદિરમાંથી ભગવાનની ચાંદીની મૂર્તિ, મુગટ તથા દાનપેટીમાંની રોકડ ચોરનારા 42 વર્ષના આરોપીને પોલીસે પકડી પાડીને લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીની ઓળખ સુભાષ શિતલપ્રસાદ કેવટ તરીકે થઇ હોઇ તેણે ચોરેલી મતા જપ્ત કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું…
- મનોરંજન

Amitabh Bachchan એ અયોધ્યામાં આ કારણે ખરીદી બીજી જમીન
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના બાદ શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જોકે, આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને(Amitabh Bachchan)પણ અયોધ્યામાં જમીન ખરીદી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. ત્યારે હવે અભિતાભ બચ્ચને બીજી જમીન ખરીદી છે.…
- મહારાષ્ટ્ર

જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો માટે હવે કડક નિયમો, કાયદામાં ફેરફાર: મહેસૂલ પ્રધાનનો મહત્વપૂર્ણ નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરકાયદે ઇમિગ્રેશન દ્વારા ભારતમાં રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા રહેવાસીઓનો મુદ્દો મહારાષ્ટ્ર અને દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને મુંબઈમાં અનેક પોલીસ કાર્યવાહીમાં બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કેટલીક મહિલાઓ પણ હતી…
- મહારાષ્ટ્ર

ઑનલાઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કૅમમાં જજ પણ છેતરાયા: 13.5 લાખ રૂપિયા ગુમાવ્યા
નાગપુર: ઈન્વેસ્ટમેન્ટ પ્લૅટફોર્મ પર આવેલી આકર્ષક વળતરની રોકાણ સ્કીમથી લલચાઈને નાગપુરના જજ પણ છેતરાયા હતા. એક સગાની વાત પર વિશ્ર્વાસ રાખીને જજે 13.5 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસના જણાવ્યા મુજબ આકર્ષક વળતરની લાલચે અનેક…
- સુરત

સુરતમાં નજીવી વાતમાં 26 વર્ષના યુવકની હત્યાઃ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
સુરત: સુરતનાં પલસાણાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહી લગ્ન પ્રસંગમાં ખૂની ખેલ ખેલાયો છે. સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામે લગ્ન પ્રસંગનાં D.J. પ્રોગ્રામમાં નાચવા જેવી નજીવી બાબતે 26 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પલસાણા…
- આપણું ગુજરાત

Gujarat માં અનુસૂચિત જાતિ સહિતના પછાત વર્ગોને અપાતી ઘર સહાયમાં વધારો કરાયો
અમદાવાદ : ગુજરાત(Gujarat)વિધાનસભા ગૃહ ખાતે અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે નાણાં મંત્રીએ વર્ષ 2025-26 માટે રાજ્યનું કુલ રૂ. 3લાખ 70 હજાર 250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. જેમાં અનુસૂચિત…
- ઇન્ટરનેશનલ

બલુચિસ્તાન ‘ટ્રેન હાઈજેક પ્રકરણ’માં મૃત્યુ આંક વધ્યો, સરકારે મોકલી 200થી વધુ શબપેટી
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ ગઈ કાલે દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી હતી. બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકની ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોતની આશંકા છે. કારણ કે પાકિસ્તાન સરકારે બલુચિસ્તાનની…









