- સ્પોર્ટસ
હવે મનુ ભાકરે Rohit Sharmaની ફિટનેસને લઈને કહી એવી વાત તે…
છેલ્લાં કેટલાક દિવસોથી ભારતમાં એથલિટ્સની ફિટનેસ ખૂબ જ ગરમાઈ રહેલો મુદ્દો બની ચૂક્યો છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને જાડિયો કહેવામાં આવ્યો હતો, પરંતુ રોહિતે આ બધાના મોઢા પોતાની દમદાર બેટિંગ અને ફિલ્ડિંગથી કર્યા હતા. આ બધા…
- મોરબી
Morbi ના માળીયામાં પોલીસ પર હુમલો કરનાર વ્યકિતના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવાયુ
અમદાવાદ : ગુજરાતના મોરબી(Morbi)જિલ્લામાં માળિયા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરનારા બુટલેગરના ભાઈના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેમાં ઘટનાની વિગત મુજબ બાતમીના આધારે દારૂની રેડ કરવા ગયેલી પોલીસની ટીમ પર 4 માર્ચના…
- IPL 2025
દ્રવિડ રાજસ્થાન રૉયલ્સના કોચિંગ કૅમ્પમાં કેમ ગેરહાજર છે જાણો છો?
બેન્ગલૂરુઃ બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ માટે રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ની ટીમે પ્રૅક્ટિસ માટે કૅમ્પ શરૂ કર્યો છે, પણ એમાં હેડ-કોચ રાહુલ દ્રવિડની ગેરહાજરી છે. એનું કારણ એ છે કે બેન્ગલૂરુમાં ક્રિકેટ રમતી વખતે દ્રવિડને પગમાં ઈજા થઈ હતી જેને લીધે…
- મહારાષ્ટ્ર
Good News: કોંકણ નજીક અરબી સમુદ્રમાં મળ્યો ક્રૂડ તેલનો વિપુલ જથ્થો
મુંબઈ: મહારાષ્ટ્રને મોટો ખજાનો સાંપડ્યો છે. લોઅર કોંકણ નજીક અરબી સમુદ્રમાં નવો તેલનો જથ્થો સાંપડ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે. કોંકણમાં પાલઘર અને સિંધુદુર્ગમાં આ જથ્થો મળ્યો હોવાનું જાણવા મળે છે. આને કારણે ભારત તેલઉત્પાદનમાં સક્ષમ થશે, એવી આશા ઊભી થઇ…
- મહારાષ્ટ્ર
શિંદેના પ્રધાન મુશ્કેલીમાં મુકાશે: બસ ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિ મુદ્દે ફડણવીસે તપાસનો આપ્યો આદેશ
મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાયાના ત્રણ જ મહિનામાં શિવસેનાના એકનાથ શિંદે દ્વારા અગાઉ લેવાયેલા નિર્ણયોને અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યા હોવાની ચર્ચા રાજકારણમાં જોર પકડી રહી છે ત્યારે વધુ એક ઝટકો એકનાથ શિંદેને લાગી શકે છે. જેમની પાસે પરિવહન ખાતું છે…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં બનાવાશે ‘વીવીઆઈપી ટર્મિનલ’, જાણો કોને મળશે એની સુવિધા?
મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પરનો ભાર ઓછો કરવા માટે નવી મુંબઈમાં નવું એરપોર્ટ તૈયાર થઇ રહ્યું છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક ખાસ હસ્તીઓ અને સેલિબ્રિટીઝ માટે અલગ ટર્મિનલ તૈયાર કરવાની યોજના છે. નવા ટર્મિનલનું બાંધકામ 2026માં શરૂ થશે અને…
- આમચી મુંબઈ
મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ પર હંગામીધોરણે પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ
મુંબઈઃ હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવાની સાથે મુંબઈ ડિવિઝનના મહત્ત્વના સ્ટેશન પર પ્લેટફોર્મની ટિકિટ વેચવાનું બંધ કર્યું છે. રેલવેએ આ મુદ્દે જણાવ્યું હતું કે પ્રવાસીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેમાં મુંબઈ ડિવિઝિનમાં…
- આમચી મુંબઈ
મંદિરમાંથી ચાંદીની મૂર્તિ, મુગટ અને દાનપેટીમાંની રોકડ ચોરનારો પકડાયો
પાલઘર: પાલઘર જિલ્લામાં મંદિરમાંથી ભગવાનની ચાંદીની મૂર્તિ, મુગટ તથા દાનપેટીમાંની રોકડ ચોરનારા 42 વર્ષના આરોપીને પોલીસે પકડી પાડીને લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીની ઓળખ સુભાષ શિતલપ્રસાદ કેવટ તરીકે થઇ હોઇ તેણે ચોરેલી મતા જપ્ત કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું…
- મનોરંજન
Amitabh Bachchan એ અયોધ્યામાં આ કારણે ખરીદી બીજી જમીન
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના બાદ શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જોકે, આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને(Amitabh Bachchan)પણ અયોધ્યામાં જમીન ખરીદી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. ત્યારે હવે અભિતાભ બચ્ચને બીજી જમીન ખરીદી છે.…