- Uncategorized
મસ્તરામની મસ્તી : મોજાની ગંધ મચાવે હાહાકાર
મિલન ત્રિવેદી ઉનાળો શરૂઆતથી જ ટવેન્ટી -20 રમે છે અને ચરમસીમાએ પહોંચ્યો છે. અત્તર તથા પરફ્યુમની ખરીદી વધી છે. દેખાદેખીના જમાનામાં ખાલી કપડાં જ ટનાટન પહેરીએ તે નહીં ચાલે. નીચે બૂટ પણ જોઇશે. હા જો કે અંદર પહેરેલા મોજાં કોઈ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ભાજપ શાસિત રાજ્યો તમિળ ફરજિયાત કરી શકે ?
ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બનાવેલી નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ)માં ત્રણ ભાષા શીખવવાના મુદ્દે ફરી બબાલ થઈ ગઈ છે. મોદી સરકાર આ વર્ષથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવા માગે છે પણ તમિળનાડુના મુખ્યમંત્રી એમકે…
- મનોરંજન
અમિતાભ બચ્ચન દીકરા અભિષેક સાથે મળી સૌથી વધારે રોકાણ કરે છે આ સેક્ટરમાં અને કમાણી તો અધધધ…
Abhishek Bachchan: બોલિવુડના મોટા ભાગના અભિનેતા અને અભિનેત્રીઓએ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે, એવા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ પાછળ નથી. અમિતાભ બચ્ચનનું બોલિવુડમાં જેમ દિગ્ગજ અભિનેતા તરીકે નામ લેવાય છે, તેવી જ રીતે રિયલ એસ્ટેટમાં પણ તેઓ બીગ-બી છે.…
- નેશનલ
“આ એક ખતરનાક માનસિકતા” ₹નાં પ્રતિકને હટાવવા મુદ્દે નિર્મલા સીતારમને કર્યા DMKને પ્રશ્ન
નવી દિલ્હી: તમિલનાડુમાં હિન્દી ભાષાનાં વિરોધનો વિવાદ હવે જોર પકડી રહ્યો છે. ત્યારે હવે તમિલનાડુ સરકારે રાજ્યના બજેટ 2025-26 દસ્તાવેજોમાંથી રૂપિયાના સત્તાવાર પ્રતીક ‘₹’ ને દૂર કરી નાખતા આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મુદ્દે હવે કેન્દ્રીય નાણાં પ્રધાન…
- રાજકોટ
વોકહાર્ટ હૉસ્પિટલ વિવાદમા શું છે હકીકત? તપાસ માટે હોસ્પિટલ પહોંચ્યું મુંબઈ સમાચાર અને જોયું….
રાજકોટ: રાજકોટની વોકહાર્ટ હૉસ્પિટલ વિવાદનું કેન્દ્ર બની છે. અહીં એક દર્દીને સામાન્ય સર્જરીનું લાખથી વધુ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું હતું. સાત ટાંકાનું બિલ 1.61 લાખ આપવામાં આવ્યું હતું. દર્દીનો મેડિક્લેમ હોવાથી તેને 24 કલાક દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈ…
- આપણું ગુજરાત
પાલજમાં સૌથી મોટી હોળીનું દહન: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાની આગાહી
અમદાવાદ: સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં હોળીનાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગાંધીનગરનાં પાલજ ગામમાં પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અહી રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી. આ પણ વાંચો: હવામાનમાં આવશે પલટો! ગુજરાત સહિત…
- તાપી
તાપીમાં આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરનારાઓને હર્ષ સંઘવીએ આપી ચેતવણી; કહ્યું….
વ્યારા: તાપીનાં સોનગઢ ખાતે ચાલી રહેલી મોરારિબાપુની રામકથાનો આજે છઠ્ઠો દિવસ હતો. ત્યારે આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું શ્રવણ કર્યું હતું. આ દરમિયાન તેમણે આદિવાસી વિસ્તારમાં થતાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આદિવાસી…
- અમદાવાદ
AMCમાં 10 પાસ ઉમેદવારો માટે પડી ભરતી; આ રીતે કરો અરજી
અમદાવાદ: સરકારી નોકરી મેળવવાનું સપનું સેવતા હજારો લોકો માટે આ સમાચાર મહત્વના બની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 56 જેટલી જગ્યાઓ પર AMC દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાલો…
- નેશનલ
દિલ્હીનાં રેસ્ટોરન્ટમાં આગથી મચી દોડધામ; છ લોકો ગંભીર રીતે ઘાયલ
નવી દિલ્હી: દિલ્હીના એક રેસ્ટોરન્ટમાં આજે અચાનક આગ લાગી હતી. એલપીજી સિલિન્ડરમાં લીકેજને આગ લગવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા હતા, જેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની…