- મહારાષ્ટ્ર

કમનસીબે, ઔરંગઝેબની કબરનું રક્ષણ કરવું પડશે, પણ તેમનું મહિમાગાન નહીં ચલાવી લેવાય: ફડણવીસનું ભિવંડીમાં નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઔરંગઝેબની કબર પર ફરી એકવાર રાજકીય આરોપો અને પ્રતિ-આરોપો વધી ગયા છે. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરખામણી ઔરંગઝેબ સાથે કરવામાં આવ્યા બાદ ભાજપ આક્રમક બન્યું હતું, ત્યારે એમવીએએ પણ સરકાર પર વળતો…
- સ્પેશિયલ ફિચર્સ

FD પર દમદાર વ્યાજ આપે છે આ પાંચ બેંક, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
રોકાણ કરવાનો સૌથી સરળ અને જોખમ ના હોય એવો રસ્તો એટલે ફિક્સ્ડ ડિપોઝિટ (FD). જે લોકો બાંધકામ, શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ડરે છે એવા લોકો માટે એફડીએ એક સેફ ઓપ્શન છે. પરંતુ હાલમાં એફડી પરના વ્યાજદરમાં ખૂબ ઘટાડો…
- રાશિફળ

આજનું રાશિફળ (17-03-2025): આજે ત્રણ રાશિના જાતકો માટે સોમવારનો દિવસ રહેશે શુભ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે, પરોપકારના કાર્યોમાં સારી એવી સફળતા મળી શકે છે. આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે. જો કોઈને રૂપિયા ઉધારે આપેલા છે, તો તેને પાછા માંગી શકો છો. જીવનસાથી તરફથી કામમાં…
- ગાંધીનગર

Gujarat માં આંદોલનની તૈયારી, પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર
ગાંધીનગર : ગુજરાતના(Gujarat)પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય શાખા હેઠળના તમામ કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે તેવી જાહેરાત જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઠેર…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટના ઉદ્ધાટન અંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કરી મહત્ત્વની વાત…
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભારણ ઓછું કરવા વિકલ્પ રૂપે તૈયાર થઇ રહેલું નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જૂન ૨૦૨૫માં કાર્યરત થવાની અપેક્ષા છે. નવનિર્મિત એરપોર્ટ વિકસિત કરી રહેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે આ અંગે જાહેરાત કરી હતી.…
- સ્પોર્ટસ

રોહિતની ટેસ્ટ કૅપ્ટન્સી ખરેખર સલામત છે? સિલેક્ટરોમાં એકમત ન હોવાનો અહેવાલ
નવી દિલ્હીઃ 2024માં રોહિત શર્માના સુકાનમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું અને ગયા અઠવાડિયે તેની જ કૅપ્ટન્સીમાં ભારતે વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી તેમ જ તેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા છેલ્લી લાગલગાટ ત્રણ આઇસીસી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે એ જોતાં ટેસ્ટ…
- મનોરંજન

વિદ્યા બાલને છ મહિના સુધી મિરરમાં પોતાનો ચહેરો જોયો નહોતો, કારણ શું હતું?
વિદ્યા બાલને બોલિવૂડમાં ભલે ગણીગાંઠી ફિલ્મો કરી હોય, પરંતુ દરેક ફિલ્મમાં તેણે પોતાના અભિનયથી દર્શકોના દિલોદિમાગ પર ઊંડી છાપ છોડી છે. તેના નામે કેટલીક આઇકોનિક ફિલ્મો પણ બોલે છે. ‘કહાની’, ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘ઈશ્કિયાં’થી તેણે પોતાની અદાકારીનું હુનર સાબિત…









