- આમચી મુંબઈ

મુંબઈગરા માટે મહત્ત્વના સમાચારઃ Local Trainમાં ભીડ થશે ઓછી…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનએ મુંબઈગરાની લાઈફલાઈન છે. રોજ લાખો પ્રવાસી લોકલ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ઉપનગરીય લોકલ માટે પશ્ચિમ, મધ્ય અને હાર્બર એમ ત્રણ મુખ્ય માર્ગો છે. વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી અને પનવેલથી નાગરિકો મુંબઈ કામ માટે આવે છે. તેથી જ…
- મનોરંજન

પાકિસ્તાનના શ્રીમંત હિન્દુ અભિનેતા કોણ છે, જેનું નામ ગિનિસ રેકોર્ડમાં નોંધાયેલું છે
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મુસલમાનોની મોટી વસ્તી છે અને તેમાં ઘણા અમીર લોકો છે. પાકિસ્તાનમાં હિન્દુ ધર્મના લોકો પણ રહે છે જેની વસ્તી 5.2 મિલિયન છે. આ પાકિસ્તાનની કુલ વસ્તીના માત્ર 2.17 ટકા છે અને આ 2.17 ટકામાં પણ ઘણા કરોડપતિ છે.…
- છોટા ઉદેપુર

ગુજરાતના Chhota Udepur માં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 654 ગામોને લાભ અપાયો
ગાંધીનગર : ગુજરાતના છોટા ઉદેપુર(Chhota Udepur)જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 654 ગામોને લાભ અપાયો છે. આ અંગે જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં 222 હેન્ડ પંપ બનાવવામાં આવ્યા…
- મહારાષ્ટ્ર

ઔરંગઝેબની કબરનો વિવાદઃ 50 લોકોને કસ્ટડીમાં લેવાયા
નાગપુરઃ ઔરંગઝેબની કબરની સામે થયેલા વિરોધ પ્રદર્શન બાદ થયેલી હિંસાના એક દિવસ બાદ પચાસથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તથા નાગપુરના અમુક ભાગમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ હિંસા પૂર્વ નિયોજિત હોવાનો દાવો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યો…
- મહારાષ્ટ્ર

રાજ્ય સરકાર પેરોલ પર છૂટેલા વિદેશી ડ્રગ પેડલરનું ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ કરશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્ય વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે રાજ્ય સરકાર નાર્કોટિક્સના કેસમાં પેરોલ પર બહાર આવેલા વિદેશી નાગરિકોનું ઈલેક્ટ્રોનિક ગેજેટના માધ્યમથી ટ્રેકિંગ કરવાની વિચારણા કરી રહી છે.રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું હોવાની…
- IPL 2025

પહેલી મૅચમાં હાર્દિકની ગેરહાજરીમાં મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન કોણ? રોહિત, સૂર્યા કે બીજું કોઈ?
મુંબઈઃ બાવીસમી માર્ચે શરૂ થતી આઇપીએલની 18મી સીઝનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ વચ્ચેની રોમાંચક પ્રારંભિક મૅચના બીજા દિવસે (23મી માર્ચે) મુંબઈ ઇન્ડિયન્સની મૅચમાં કંઈક નવું જ જોવા મળશે. હાર્દિક પંડ્યા મુંબઈની ટીમનો ફરી કૅપ્ટન નીમાયો…
- સુરત

Surat માં અસામાજિક તત્વો બેફામ, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા
સુરત : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. તેમાં પણ ડાયમન્ડ સિટી સુરતમાં (Surat) ક્રાઈમ રેટમાં સૌથી વધારો થયો છે. સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા…
- આમચી મુંબઈ

મુલુંડ પૂર્વમાં 750 મીમી વ્યાસની મુખ્ય પાણીની પાઇપલાઇનને નુકસાન થવાને કારણે, 18 માર્ચે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
આજે, 17 માર્ચ, 2025 ના રોજ, સુએજ વિભાગ દ્વારા માઇક્રો-ટનલિંગનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે મુલુંડ પૂર્વમાં 750 મીમી વ્યાસની મુખ્ય પાણીની ચેનલને હરિ ઓમ નગર અને મ્હાડા કોલોનીમાં સ્થિત ગટરના તળિયે નુકસાન થયું હતું. પરિણામે, પાણીની પાઇપલાઇનમાં મોટા પાયે…
- દ્વારકા

દેવભૂમિ દ્વારકામાંથી પોલીસે ગેરકાયદે ઘૂસેલી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી
દેવભૂમિ દ્વારકા: ગુજરાતના દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka)જિલ્લામાંથી એસઓજી પોલીસે ગેરકાયદે ઘૂસેલી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી હતી. રૂક્ષ્મણી માતાજીના મંદિર પાસેથી આ મહિલાઓ ઝડપાઈ હતી. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી આઈકાર્ડ તેમજ મોબાઈલ નંબરો મળી આવ્યા હતાં. આ મહિલાઓ ક્યાંથી અને કેવી…
- સ્પોર્ટસ

પાકિસ્તાન ક્રિકેટના પતન અંગે ઇન્ઝમામ ઉલ હકે મેનેજમેન્ટને ગણાવ્યું જવાબદાર, કહ્યું ભૂલો સતત કરી રહ્યા છે અને…
લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે દેશમાં ક્રિકેટના પતન પર ચિંતા વ્યક્ત કરી છે અને તેના માટે રમતનું સંચાલન કરનારા લોકોએ અનેક ક્ષેત્રોમાં કરવામાં આવેલી ભૂલોને જવાબદાર ઠેરવી છે. ઇન્ઝમામે લાહોરમાં પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનમાં…









