- સ્પોર્ટસ
કેમ અમને છોડીને આઇપીએલમાં જતો રહ્યો? સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડરને પાકિસ્તાને કાનૂની નોટિસ મોકલી
કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને સંપૂર્ણ પાકિસ્તાન ક્રિકેટ હાલમાં અત્યંત કથળેલી હાલતમાં છે, ઇન્ઝમામ-ઉલ-હક સહિત એના કેટલાક ખેલાડીઓ ભારતની આઇપીએલ વિશે ક્રિકેટજગતના મંચ પર ઝેર ઓકી રહ્યા છે અને એવામાં સાઉથ આફ્રિકાનો એક ખેલાડી પાકિસ્તાન સુપર…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં બે દિવસમાં ત્રણ અલગ અલગ બની હિંસક ઘટનાઃ ડીસીપી પર હિંસક હુમલો
નાગપુરઃ નાગપુરમાં છેલ્લા બે દિવસમાં હિંસાની ત્રણ અલગ અલગ ઘટનાઓ બની છે. નાગપુરના મહાલના ઝેંડા ચોક ખાતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ સોમવારે આગ લાગવાના તેમ જ વાહનોની તોડફોડના કિસ્સા જોવા મળ્યા હતા. ભીડને વિખેરતી વખતે લોકોના એક જૂથે…
- મનોરંજન
Amitabh Bachchan ફિલ્મો સિવાય બીજે ક્યાંથી કરે છે તગડી કમાણી, જાણો આવકના સ્ત્રોત?
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 82 વર્ષની વયે પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાની કમાણીના આંકડા તો જાણવા મળ્યા નથી, પરંતુ વિવિધ માધ્યમોમાં સક્રિય રહીને પણ જોરદાર કમાણી કરી લે છે. તાજેતરમાં તે પોતાની ફિલ્મને લઈને…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે મહત્ત્વના સમાચારઃ Local Trainમાં ભીડ થશે ઓછી…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનએ મુંબઈગરાની લાઈફલાઈન છે. રોજ લાખો પ્રવાસી લોકલ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ઉપનગરીય લોકલ માટે પશ્ચિમ, મધ્ય અને હાર્બર એમ ત્રણ મુખ્ય માર્ગો છે. વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી અને પનવેલથી નાગરિકો મુંબઈ કામ માટે આવે છે. તેથી જ…
- મનોરંજન
પાકિસ્તાનના શ્રીમંત હિન્દુ અભિનેતા કોણ છે, જેનું નામ ગિનિસ રેકોર્ડમાં નોંધાયેલું છે
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મુસલમાનોની મોટી વસ્તી છે અને તેમાં ઘણા અમીર લોકો છે. પાકિસ્તાનમાં હિન્દુ ધર્મના લોકો પણ રહે છે જેની વસ્તી 5.2 મિલિયન છે. આ પાકિસ્તાનની કુલ વસ્તીના માત્ર 2.17 ટકા છે અને આ 2.17 ટકામાં પણ ઘણા કરોડપતિ છે.…
- છોટા ઉદેપુર
ગુજરાતના Chhota Udepur માં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 654 ગામોને લાભ અપાયો
ગાંધીનગર : ગુજરાતના છોટા ઉદેપુર(Chhota Udepur)જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 654 ગામોને લાભ અપાયો છે. આ અંગે જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં 222 હેન્ડ પંપ બનાવવામાં આવ્યા…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબરનો વિવાદઃ 50 લોકોને કસ્ટડીમાં લેવાયા
નાગપુરઃ ઔરંગઝેબની કબરની સામે થયેલા વિરોધ પ્રદર્શન બાદ થયેલી હિંસાના એક દિવસ બાદ પચાસથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તથા નાગપુરના અમુક ભાગમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ હિંસા પૂર્વ નિયોજિત હોવાનો દાવો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યો…
- મહારાષ્ટ્ર
રાજ્ય સરકાર પેરોલ પર છૂટેલા વિદેશી ડ્રગ પેડલરનું ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ કરશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્ય વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે રાજ્ય સરકાર નાર્કોટિક્સના કેસમાં પેરોલ પર બહાર આવેલા વિદેશી નાગરિકોનું ઈલેક્ટ્રોનિક ગેજેટના માધ્યમથી ટ્રેકિંગ કરવાની વિચારણા કરી રહી છે.રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું હોવાની…