- મહારાષ્ટ્ર
નાગપુરની હિંસામાં ‘આ’ દેશનું કનેક્શન બહાર આવ્યું, સાયબર સેલને મળી મહત્ત્વની લિંક
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસાની ભારતભરમાં ચર્ચાઓ થઈ હતી. ઔરંગઝેબની કબરને હટાવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ હિંસા પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે? કોના કહેવાથી નાગપુરમાં લોકો હિંસા પર ઉતરી આવ્યાં? આ સમગ્ર મામલે તપાસ કરવા માટે પોલીસે…
- નેશનલ
માણસને રાક્ષસ સાબિત કરતી આ દસ ભયાનક હત્યાઓઃ પુરુષો નહીં મહિલાઓ પણ બની જાય છે જાનવર
આજના સમયમાં સંબંધોનું સ્વરૂપ બદલાયું છે અને સ્ત્રી-પુરુષના સંબધોમાં ઘણા જ ફેરફાર આવ્યા છે, પણ સમય ગમે તેટલો બદલાય પ્રેમ તો શાશ્વત રહેવો જોઈએ ને…ના એવું નથી થતું અને પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાના સંબંધોનો એવો અંજામ આવે છે કે સંબંધો પરથી…
- નેશનલ
છત્તીસગઢમાં 22 નકસલી ઠાર, મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળ્યો
રાયપુરઃ છત્તીસગઢના બીજાપુરમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ થઈ હતી. જેમાં 18 નકસલીઓ ઠાર થયા હતા. કાંકેરમાં પણ જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર નક્સલી માર્યા ગયા હતા. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યા હતા.…
- આમચી મુંબઈ
બદલાપુર એન્કાઉન્ટર કેસના મેજિસ્ટ્રેટ રિપોર્ટને રાજ્ય સરકાર પડકારશે
મુંબઈ: બદલાપુર યૌન શોષણ કેસના આરોપીના એન્કાઉન્ટર અંગે મેજિસ્ટ્રેટ તપાસ રિપોર્ટ સંબંધિત સમગ્ર કાર્યવાહીને થાણા સેશન્સ કોર્ટમાં પડકારવા માગે છે એમ મહારાષ્ટ્ર સરકારે બુધવારે બોમ્બે હાઇ કોર્ટને જણાવ્યું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના તપાસ અહેવાલના…
- મહારાષ્ટ્ર
નાગપુર હિંસા મુદ્દે હવે પોલીસે આપ્યું મહત્ત્વનું નિવેદન, જાણો શું કહ્યું?
મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી ઔરંગઝેબની કબરને હટાવવાના મુદ્દે અનેક ઉગ્ર નિવેદનો થઇ રહ્યાં છે ત્યારે સોમવારે શિવજયંતીના દિને થયેલી હિંસા બાદ તોફાન ઉપરાજધાની નાગપુરમાં તોફાન વધતું ચાલ્યું છે. એવામાં હિંસા પૂર્વનિયોજિત હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે કરેલી તપાસમાં…
- ઇન્ટરનેશનલ
સુનિતા વિલિયમ્સના પતિ કોણ છે અને શું કરે છે, જાણો લવસ્ટોરી?
સુનિતા વિલિયમ્સ વિશ્વભરમાં જાણીતું નામ છે. જોકે, તેમના અંગત જીવન વિશે તેમના પરિવાર વિશે ભાગ્યેજ કોઈ વાકેફ હશે. નાસા (National Aeronautics and Space Administration)ના પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે પૃથ્વીની પરિક્રમા કરતા વર્ષો વિતાવ્યા છે અને ક્રાંતિકારી અવકાશ અભિયાનો શરૂ કર્યા…
- IPL 2025
આઇપીએલ નજીક આવી ગઈ…બૅટિંગ-બોલિંગના ટૉપર્સ પર એક નજર કરી લઈએ…
કોના સૌથી વધુ રન? વિરાટ કોહલીઃ 244 ઇનિંગ્સમાં 8,004 રનશિખર ધવનઃ 221 ઇનિંગ્સમાં 6,769 રનરોહિત શર્માઃ 252 ઇનિંગ્સમાં 6,628 રનડેવિડ વૉર્નરઃ 184 ઇનિંગ્સમાં 6,565 રનસુરેશ રૈનાઃ 200 ઇનિંગ્સમાં 5,528 રન કોની સૌથી વધુ સેન્ચુરી? વિરાટ કોહલીઃ આઠ સદીજૉસ બટલરઃ સાત…