- આમચી મુંબઈ

છેલ્લા બે અધિવેશનમાં આ મુદ્દો કેમ ન આવ્યો એની નવાઈ લાગે છે: ઉદ્ધવ ઠાકરે
શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ અને આદિત્ય ઠાકરેના પિતા ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં દિશા સાલિયાનને મુદ્દે થયેલી ધમાલ પર જણાવ્યું હતું કે મને નવાઈ લાગે છે કે છેલ્લા બે વિધાનસભાના અધિવેશનમાં આ મુદ્દો કેમ ઉપસ્થિત કરાયો નહોતો. દરેક વખતે અધિવેશન આવે એટલે આ…
- રાશિફળ

ચૈત્રી નવરાત્રિમાં મંગળ કરશે મહાગોચર, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય…
30મી માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ બધા વચ્ચે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળનું મહાગોચર કરશે. મંગળના આ ગોચરને કારણે અમુક રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે. ચાલો જોઈએ ક્યારે થશે આ ગોચર અને કઈ રાશિના…
- સ્પોર્ટસ

વૉશિંગ્ટન સુંદરે છાતી પર મમ્મીનું ટૅટૂ ચિતરાવીને અસંખ્ય ચાહકોના દિલ જીતી લીધાં
અમદાવાદઃ ભારત વતી 86 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા અને બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) વતી રમનાર ઑફ-સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર થોડા દિવસથી એક અંગત કારણસર ન્યૂઝમાં ચમકી રહ્યો છે. તેણે પોતાની છાતી પર તેની મમ્મીના ચહેરાનું ટૅટૂ…
- આમચી મુંબઈ

દિશાની કથિત હત્યા મામલે મહાયુતીએ કરેલી આ તપાસનું શું થયું?: કૉંગ્રેસનો સવાલ
મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત સહિતના સેલિબ્રિટીની મેનેજર દિશા સાલિયનના મૃત્યુનો કેસ હાલમાં મહાારષ્ટ્રમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે. પાંચેક વર્ષ પહેલાની આ ઘટનાએ ફરી રાજકીય ગરમાવો સર્જ્યો છે કારણ કે દિશાના પિતાએ કોર્ટમાં અરજી કરી આ કેસની ફરી તપાસ કરવાની…
- મહારાષ્ટ્ર

નાગપુરની હિંસામાં ‘આ’ દેશનું કનેક્શન બહાર આવ્યું, સાયબર સેલને મળી મહત્ત્વની લિંક
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસાની ભારતભરમાં ચર્ચાઓ થઈ હતી. ઔરંગઝેબની કબરને હટાવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ હિંસા પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે? કોના કહેવાથી નાગપુરમાં લોકો હિંસા પર ઉતરી આવ્યાં? આ સમગ્ર મામલે તપાસ કરવા માટે પોલીસે…
- નેશનલ

માણસને રાક્ષસ સાબિત કરતી આ દસ ભયાનક હત્યાઓઃ પુરુષો નહીં મહિલાઓ પણ બની જાય છે જાનવર
આજના સમયમાં સંબંધોનું સ્વરૂપ બદલાયું છે અને સ્ત્રી-પુરુષના સંબધોમાં ઘણા જ ફેરફાર આવ્યા છે, પણ સમય ગમે તેટલો બદલાય પ્રેમ તો શાશ્વત રહેવો જોઈએ ને…ના એવું નથી થતું અને પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાના સંબંધોનો એવો અંજામ આવે છે કે સંબંધો પરથી…
- નેશનલ

છત્તીસગઢમાં 22 નકસલી ઠાર, મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળ્યો
રાયપુરઃ છત્તીસગઢના બીજાપુરમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ થઈ હતી. જેમાં 18 નકસલીઓ ઠાર થયા હતા. કાંકેરમાં પણ જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર નક્સલી માર્યા ગયા હતા. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યા હતા.…
- આમચી મુંબઈ

બદલાપુર એન્કાઉન્ટર કેસના મેજિસ્ટ્રેટ રિપોર્ટને રાજ્ય સરકાર પડકારશે
મુંબઈ: બદલાપુર યૌન શોષણ કેસના આરોપીના એન્કાઉન્ટર અંગે મેજિસ્ટ્રેટ તપાસ રિપોર્ટ સંબંધિત સમગ્ર કાર્યવાહીને થાણા સેશન્સ કોર્ટમાં પડકારવા માગે છે એમ મહારાષ્ટ્ર સરકારે બુધવારે બોમ્બે હાઇ કોર્ટને જણાવ્યું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના તપાસ અહેવાલના…









