- આમચી મુંબઈ

બુલઢાણામાં વાળ ખરવાના કિસ્સાઓ રેશનિંગના ઘઉંના વપરાશ કે પાણીના પ્રદૂષણ સાથે સંબંધ નહીં: પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નોંધાયેલા અચાનક વાળ ખરવાના કિસ્સાઓ રેશન સ્ટોર્સમાંથી પૂરા પાડવામાં આવતા ઘઉંના વપરાશ સાથે જોડાયેલા નથી અને ન તો તે પાણીના પ્રદૂષણને કારણે થયા હોવાનું લાગી રહ્યું છે, એમ રાજ્યકક્ષાના પ્રધાન મેઘના…
- આમચી મુંબઈ

કેન્સરને માત આપીને મેદાનમાં પાછા ફરનારા જોકીએ કરી નાખી કમાલ, જાણો સક્સેસ સ્ટોરી?
મુંબઈઃ બે વર્ષ પહેલા 43 વર્ષના નિર્મલ જોધા નામના જોકી પોતાના જીવન માટે લડી રહ્યા હતા અને આ રવિવારે તે રેસ જીતવા માટે લડી રહ્યો હતો. નિર્મલ જોધા એ બંને રેસ જીતી ગયા છે. તેણે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે શાનદાર વાપસી…
- રાજકોટ

રાજકોટમાં ‘બુલડોઝર’ એક્શન; પોલીસ પર હુમલો કરનારા સામે આકરી કાર્યવાહી
રાજકોટ: અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને એકાદ મહિલા પૂર્વે શહેરની ભીસ્તીવાડ વિસ્તારમાં પ્રધુમનનગર પોલીસ મથકની ટીમ પર હુમલો કરનારા તેમજ ગુજસીટોક, મારામારી સહિતના ગુનામાં…
- મહારાષ્ટ્ર

રાજ્યના પ્રધાન મહાજને જેનરિક દવાઓના વેચાણ અંગે સહકારી ઝીરવાલ પર નિશાન તાક્યું
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ગુરુવારે સસ્તી જેનેરિક દવાઓથી વંચિત રહી જતા હોવાના અહેવાલના મુદ્દે રસપ્રદ વળાંક જોવા મળ્યો, જેમાં રાજ્યના પ્રધાન અને ભાજપના નેતા ગિરીશ મહાજને એનસીપીના તેમના કેબિનેટ સાથીદાર નરહરી ઝીરવાલના જવાબ પર નારાજી વ્યક્ત કરી હતી.મહાજને ગૃહને ‘લોકોની…
- આણંદ (ચરોતર)

આણંદવાસીઓ માટે મોટા ન્યૂઝઃ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને આપ્યું સ્ટોપેજ
મુંબઈઃ પ્રવાસીઓની સુવિધા માટે રવિવારથી પ્રાયોગિક ધોરણે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901/20902)ને આણંદ સ્ટેશન પર એડિશનલ સ્ટોપેજ આપવામાં આવશે. આણંદ સ્ટેશન પર આ વધારાના સ્ટોપેજને કારણે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશન પર ટ્રેન નંબર 20902ના સમયમાં પણ…
- મહારાષ્ટ્ર

ગેટ્સ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સરકાર સાથે રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવા માટે ભાગીદારી કરશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે ગેટ્સ ફાઉન્ડેશન રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે ભાગીદારી કરશે.માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ દ્વારા સ્થાપિત આ સંસ્થા, એક ખાનગી પરોપકારી સંસ્થા છે, જે…
- મનોરંજન

અઝહરુદ્દીનથી દિનેશ કાર્તિક સુધીના ઘણા ભારતીય ક્રિકેટરો બીજા લગ્ન કરી ચૂક્યા છે
મુંબઈઃ ભારતના ઘણા ક્રિકેટરોએ મેદાન પરથી અસંખ્ય ચાહકોને ખુશ કર્યા છે, પરંતુ તેમના અંગત જીવનમાં (ખાસ કરીને લગ્નજીવનમાં) તોફાન આવતાં તેમના એ જ ચાહકોએ આઘાત પણ અનુભવ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીનથી માંડીને દિનેશ કાર્તિક સુધીમાં ઘણા ખેલાડીઓ પ્રથમ પત્નીને ડિવૉર્સ આપીને…
- સુરત

છતે પૈસે સુરતના 32 હીરા વેપારી પૈસા વિનાના, જાણો શું છે કારણ?
સુરત: સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની શંકાના આધારે હેદરાબાદ અને બેંગલુરુ પોલીસે સુરત શહેરના 32 જેટલા હીરા વેપારીઓના બેન્ક એકાઉન્ટ સીઝ કરી દીધાં હતાં. જેમાં હીરા વેપારીઓના અંદાજીત 100 કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વારંવાર…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની એઆઈ નીતિની જાહેરાત એપ્રિલમાં થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્ય એપ્રિલ સુધીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અંગેની નીતિની જાહેરાત કરશે, જોકે તેમણે ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતા સામે ચેતવણી પણ ઉચ્ચારી હતી.માહિતી અને ટેકનોલોજી ખાતાના પ્રધાન ભાજપના વિધાનસભ્ય શ્રીકાંત…
- મહારાષ્ટ્ર

કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવરાજ પાટીલ પીએમ મોદીને મળ્યા
લાતુર: કોંગ્રેસના જ્યેષ્ઠ નેતા શિવરાજ પાટીલ તાજેતરમાં દિલ્હીમાં પરિવારના સભ્યો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, એમ તેમની પુત્રવધૂ અર્ચના પાટીલે ગુરુવારે જણાવ્યું હતું.તેમણે પીએમના સત્તાવાર નિવાસસ્થાને થયેલી આ મુલાકાતની તારીખ સ્પષ્ટ કરી ન હતી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું…









