- મહારાષ્ટ્ર
મહાયુતિના પાંચ નેતાઓએ વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં તાજેતરમાં ચૂંટાયેલા ભાજપ, શિવસેના અને એનસીપીના કુલ પાંચ નેતાઓએ શુક્રવારે ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા.ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંદીપ જોશી, સંજય કેનેકર અને દાદારાવ કેચે, શિવસેનાના ચંદ્રકાંત રઘુવંશી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના…
- નેશનલ
હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલી ‘રોકડ’નો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો, કોંગ્રેસે આપ્યું આ નિવેદન
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે નવો મુદ્દો ગુંજ્યો છે, ન્યાયાધીશના ઘરમાંથી રોકડ રકમ મળી આવી હતી. રાજ્યસભાની સભાપતિ જગદીપ ધનખડે આ મુદ્દા પર વ્યવસ્થિત ચર્ચા કરવા માટે યોગ્ય સ્થાનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જ્યારે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ન્યાયિક જવાબદારી પર…
- નેશનલ
નક્સલ મુક્ત ભારત: કમાન્ડરને શોધવા માટે આર્મી 125 ગામ ખૂંદી વળી
નવી દિલ્હી: ભારતમાં નક્સલવાદ એક ગંભીર સમસ્યા છે, જે માત્ર સુરક્ષા દળો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. સરકાર અને સુરક્ષા દળો તેને નિયંત્રિત કરવા માટે સતત રણનીતિ બનાવીને તેનું પાલન કરી રહ્યા છે, અને તાજેતરમાં…
- નેશનલ
મણિપુરમાં ત્રણ આતંકીની ધરપકડ, હથિયારો જપ્ત
ઇમ્ફાલઃ મણિપુરમાં સુરક્ષા દળોએ છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાંથી બે પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આ જાણકારી પોલીસે ગુરુવારે આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બુધવારે ટેંગનોપાલ…
- આમચી મુંબઈ
બુલઢાણામાં વાળ ખરવાના કિસ્સાઓ રેશનિંગના ઘઉંના વપરાશ કે પાણીના પ્રદૂષણ સાથે સંબંધ નહીં: પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નોંધાયેલા અચાનક વાળ ખરવાના કિસ્સાઓ રેશન સ્ટોર્સમાંથી પૂરા પાડવામાં આવતા ઘઉંના વપરાશ સાથે જોડાયેલા નથી અને ન તો તે પાણીના પ્રદૂષણને કારણે થયા હોવાનું લાગી રહ્યું છે, એમ રાજ્યકક્ષાના પ્રધાન મેઘના…
- આમચી મુંબઈ
કેન્સરને માત આપીને મેદાનમાં પાછા ફરનારા જોકીએ કરી નાખી કમાલ, જાણો સક્સેસ સ્ટોરી?
મુંબઈઃ બે વર્ષ પહેલા 43 વર્ષના નિર્મલ જોધા નામના જોકી પોતાના જીવન માટે લડી રહ્યા હતા અને આ રવિવારે તે રેસ જીતવા માટે લડી રહ્યો હતો. નિર્મલ જોધા એ બંને રેસ જીતી ગયા છે. તેણે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે શાનદાર વાપસી…
- રાજકોટ
રાજકોટમાં ‘બુલડોઝર’ એક્શન; પોલીસ પર હુમલો કરનારા સામે આકરી કાર્યવાહી
રાજકોટ: અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને એકાદ મહિલા પૂર્વે શહેરની ભીસ્તીવાડ વિસ્તારમાં પ્રધુમનનગર પોલીસ મથકની ટીમ પર હુમલો કરનારા તેમજ ગુજસીટોક, મારામારી સહિતના ગુનામાં…