- નેશનલ
નક્સલ મુક્ત ભારત: કમાન્ડરને શોધવા માટે આર્મી 125 ગામ ખૂંદી વળી
નવી દિલ્હી: ભારતમાં નક્સલવાદ એક ગંભીર સમસ્યા છે, જે માત્ર સુરક્ષા દળો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. સરકાર અને સુરક્ષા દળો તેને નિયંત્રિત કરવા માટે સતત રણનીતિ બનાવીને તેનું પાલન કરી રહ્યા છે, અને તાજેતરમાં…
- નેશનલ
મણિપુરમાં ત્રણ આતંકીની ધરપકડ, હથિયારો જપ્ત
ઇમ્ફાલઃ મણિપુરમાં સુરક્ષા દળોએ છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાંથી બે પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આ જાણકારી પોલીસે ગુરુવારે આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બુધવારે ટેંગનોપાલ…
- આમચી મુંબઈ
બુલઢાણામાં વાળ ખરવાના કિસ્સાઓ રેશનિંગના ઘઉંના વપરાશ કે પાણીના પ્રદૂષણ સાથે સંબંધ નહીં: પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નોંધાયેલા અચાનક વાળ ખરવાના કિસ્સાઓ રેશન સ્ટોર્સમાંથી પૂરા પાડવામાં આવતા ઘઉંના વપરાશ સાથે જોડાયેલા નથી અને ન તો તે પાણીના પ્રદૂષણને કારણે થયા હોવાનું લાગી રહ્યું છે, એમ રાજ્યકક્ષાના પ્રધાન મેઘના…
- આમચી મુંબઈ
કેન્સરને માત આપીને મેદાનમાં પાછા ફરનારા જોકીએ કરી નાખી કમાલ, જાણો સક્સેસ સ્ટોરી?
મુંબઈઃ બે વર્ષ પહેલા 43 વર્ષના નિર્મલ જોધા નામના જોકી પોતાના જીવન માટે લડી રહ્યા હતા અને આ રવિવારે તે રેસ જીતવા માટે લડી રહ્યો હતો. નિર્મલ જોધા એ બંને રેસ જીતી ગયા છે. તેણે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે શાનદાર વાપસી…
- રાજકોટ
રાજકોટમાં ‘બુલડોઝર’ એક્શન; પોલીસ પર હુમલો કરનારા સામે આકરી કાર્યવાહી
રાજકોટ: અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને એકાદ મહિલા પૂર્વે શહેરની ભીસ્તીવાડ વિસ્તારમાં પ્રધુમનનગર પોલીસ મથકની ટીમ પર હુમલો કરનારા તેમજ ગુજસીટોક, મારામારી સહિતના ગુનામાં…
- મહારાષ્ટ્ર
રાજ્યના પ્રધાન મહાજને જેનરિક દવાઓના વેચાણ અંગે સહકારી ઝીરવાલ પર નિશાન તાક્યું
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ગુરુવારે સસ્તી જેનેરિક દવાઓથી વંચિત રહી જતા હોવાના અહેવાલના મુદ્દે રસપ્રદ વળાંક જોવા મળ્યો, જેમાં રાજ્યના પ્રધાન અને ભાજપના નેતા ગિરીશ મહાજને એનસીપીના તેમના કેબિનેટ સાથીદાર નરહરી ઝીરવાલના જવાબ પર નારાજી વ્યક્ત કરી હતી.મહાજને ગૃહને ‘લોકોની…
- આણંદ (ચરોતર)
આણંદવાસીઓ માટે મોટા ન્યૂઝઃ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને આપ્યું સ્ટોપેજ
મુંબઈઃ પ્રવાસીઓની સુવિધા માટે રવિવારથી પ્રાયોગિક ધોરણે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901/20902)ને આણંદ સ્ટેશન પર એડિશનલ સ્ટોપેજ આપવામાં આવશે. આણંદ સ્ટેશન પર આ વધારાના સ્ટોપેજને કારણે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશન પર ટ્રેન નંબર 20902ના સમયમાં પણ…
- મહારાષ્ટ્ર
ગેટ્સ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સરકાર સાથે રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવા માટે ભાગીદારી કરશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે ગેટ્સ ફાઉન્ડેશન રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે ભાગીદારી કરશે.માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ દ્વારા સ્થાપિત આ સંસ્થા, એક ખાનગી પરોપકારી સંસ્થા છે, જે…