- મહારાષ્ટ્ર
ભાજપના કહેવાથી અબુ આઝમીએ ઔરંગઝેબ સંબંધી નિવેદન આપ્યું: ઈમ્તિયાઝ જલીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ વિધાનસભામાં ઔરંગઝેબની પ્રશંસા કરતું નિવેદન કર્યું અને આખા રાજ્યમાં નવો વિવાદ છેડાયો તે મુદ્દે એમઆઈએમના ભૂતપૂર્વ વિધાનસભ્ય ઈમ્તિયાઝ જલીલે અબુ આઝમી પર ગંભીર આરોપ કરતાં એવું નિવેદન કર્યું હતું કે ભાજપના ઈશારે…
- મહારાષ્ટ્ર
મહાયુતિ ‘ફેવિકોલ કા જોડ, કભી તૂટેગા નહીં’: શિંદેનો વિપક્ષને જવાબ
મુંબઈઃ રાજ્યમાં મહાયુતિના કાર્યકાળમાં શરૂ કરાયેલી કોઇ પણ યોજના બંધ કરવામાં આવી નથી. હું મુખ્ય પ્રધાન હતો તે કાર્યકાળમાં શરૂ થયેલી યોજનાઓ હજી ચાલુ જ છે. શિવભોજન થાળી, આનંદાચા શિધા, લાડકી બહિણ યોજના વગેરે યોજના હજી પણ ચાલી જ રહી…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સાથે સહયોગ કરવા આતુરઃ બિલ ગેટ્સ
મુંબઈઃ આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ તથા મહિલાઓની આજીવિકા માટે ડિજિટલ પ્લેટફોર્મ અંગે મહારાષ્ટ્ર સરકાર સાથે સહયોગ કરવા આતુર હોવાનું માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે અહીં અબજોપતિ બિલ ગેટ્સની મુલાકાત લીધી…
- નેશનલ
રોકડ વસૂલાત વિવાદમાં ફસાયેલા દિલ્હી હાઇ કોર્ટના ન્યાયાધીશની બદલીની પ્રક્રિયા શરૂ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઇ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી મોટી રકમની રોકડ મળ્યાના વિવાદ બાદ અલાહાબાદ હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળના પાંચ સભ્યોના…
- આમચી મુંબઈ
દિશા સાલિયન કેસ પર ફડણવીસનું નિવેદન, સરકાર કોર્ટના આદેશ મુજબ કાર્ય કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુનો મામલો પાંચ વર્ષ પછી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. દિશાના પિતાએ વિનંતી કરી છે કે તેમની પુત્રીના મૃત્યુની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. સતીશ સાલિયને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને…
- આમચી મુંબઈ
203 વર્ષની નવી સિદ્ધિ: ‘મુંબઈ સમાચાર’ની અંગ્રેજી વેબસાઈટ લોન્ચ કરાઈ
મુંબઈ: એશિયાના સૌથી જૂના ગુજરાતી અખબાર મુંબઈ સમાચારે 203 વર્ષની ઐતિહાસિક સફરમાં આગળ સમયની સાથે કદમ મિલાવતા આજે મુંબઈ સમાચારની અંગ્રેજી વેબસાઈટ ‘મુંબઈ સમાચાર’ના ડિરેક્ટર મહેરવાનજી કામાના હસ્તે લોન્ચ કરાઈ હતી. આ પ્રસંગે તંત્રી નીલેશ દવે અને મુંબઈ સમાચારની ટીમ…
- મહારાષ્ટ્ર
મહાયુતિના પાંચ નેતાઓએ વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં તાજેતરમાં ચૂંટાયેલા ભાજપ, શિવસેના અને એનસીપીના કુલ પાંચ નેતાઓએ શુક્રવારે ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા.ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંદીપ જોશી, સંજય કેનેકર અને દાદારાવ કેચે, શિવસેનાના ચંદ્રકાંત રઘુવંશી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના…
- નેશનલ
હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલી ‘રોકડ’નો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો, કોંગ્રેસે આપ્યું આ નિવેદન
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે નવો મુદ્દો ગુંજ્યો છે, ન્યાયાધીશના ઘરમાંથી રોકડ રકમ મળી આવી હતી. રાજ્યસભાની સભાપતિ જગદીપ ધનખડે આ મુદ્દા પર વ્યવસ્થિત ચર્ચા કરવા માટે યોગ્ય સ્થાનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જ્યારે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ન્યાયિક જવાબદારી પર…