- આપણું ગુજરાત
ગુજરાતના સાણંદ ખાતે 23મી માર્ચે વીર સપૂતોની યાદમાં Viranjali કાર્યક્રમ યોજાશે
સાણંદ: ગુજરાતમાં આગામી 23મી માર્ચના રોજ સાણંદમાં ભવ્ય વીરાંજલિ(Viranjali)યોજાશે. શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના પરિવારજનો ઉપસ્થિત રહેશે. છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં આવે છે. 1931ના…
- IPL 2025
કોલકાતામાં આરસીબીનું રાજ, કૃણાલ-કોહલીએ અપાવ્યો વિજય
કોલકાતાઃ આઇપીએલની 18મી સીઝનમાં આજે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને સાત વિકેટે હરાવીને વિજયી શ્રીગણેશ કર્યા હતા. આરસીબીએ 175 રનનો લક્ષ્યાંક 16.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે (177/3ના સ્કોર સાથે) મેળવી લીધો હતો.બોલિંગમાં કૃણાલ પંડ્યા (29…
- નેશનલ
“કોઇ જ જવાબદાર નહિ” સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput case) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આજે મુંબઈ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ (CBI closure report) દાખલ કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર જે આરોપો લગાવ્યા હતા અને રિયાએ સુશાંતના…
- નેશનલ
બાબાને દિલ્હી મોકલી દો અને કેશવ પ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશ સોંપો” BJPનાં નેતાનું ચોંકાવનારું નિવેદન
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં એક તરફ, સરકારમાં આંતરિક તણાવના અહેવાલ ચર્ચામાં રહે છે. ત્યારે એક ભાજપનાં નેતાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ગોપામઉ વિધાનસભામાં સમ્રાટ અશોક જન્મજયંતિની ઉજવણીમાં, ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે માંગ કરી છે કે “બાબા…
- અમદાવાદ
Ahmedabad ના સરદાર સ્મારક ખાતે 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, 9મીએ રિવરફ્રન્ટ ખાતે અધિવેશન
અમદાવાદઃ ગુજરાતમાં લગભગ 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં(Ahmedabad)યોજાશે. ત્રિ દિવસીય યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત તા. 7 એપ્રિલથી થશે. તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનાર કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ખૂબ…
- વડોદરા
Vadodara ના સયાજીપુરામાં સાત માળના ટાવરમાં આગ લાગતાં એક વ્યક્તિનું મોત
અમદાવાદઃ વડોદરાના(Vadodara)સયાજીપુરામાં વિનાયક સોસાયટી નામના સાત માળના ટાવરમાં પાંચમા માળે આગ લાગતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મૃતક તેમના ઘરમાં સુઈ ગયા હતાં તે સમયે આગ લાગી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. પોલીસે કહ્યું હતું કે, આગનો બનાવ શોટસર્કિટને કારણે…
- સ્પોર્ટસ
બસ ડ્રાઇવરની પુત્રી પ્રણતિ નાયક જિમ્નૅસ્ટિક્સના વર્લ્ડ કપમાં ફરી બ્રૉન્ઝ જીતી
keywords… નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની 29 વર્ષની જિમ્નૅસ્ટ પ્રણતિ નાયક તુર્કીમાં આયોજિત એફઆઇજી આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક્સ વર્લ્ડ કપમાં ત્રીજા ક્રમે આવીને ફરી એકવાર બ્રૉન્ઝ મેડલ જીતી છે. તેના પિતા 2017ની સાલ સુધી રાજ્યના બસ પરિવહન વિભાગમાં બસ ડ્રાઇવર તરીકેની નોકરી કરતા…
- નેશનલ
IPLની શરૂઆત સમયે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી; 300થી વધુ ઓનલાઈન મની ગેમિંગ સાઇટ કરી બ્લોક
નવી દિલ્હી: દેશમાં IPLની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે તે પૂર્વે જ કેન્દ્ર સરકારે એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે 300 થી વધુ ગેરકાયદેસર વિદેશી ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મને બ્લોક કરી દીધા છે. આ અંગે કેન્દ્ર સરકારે શનિવારે…
- IPL 2025
રહાણેની હાફ સેન્ચુરી, પણ કૃણાલ પંડ્યાની ત્રણ વિકેટને લીધે કેકેઆર અંકુશમાં
કોલકાતાઃ આઇપીએલની 18મી સીઝનમાં આજે અહીં પહેલી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત કર્યા બાદ છેવટે 20 ઓવરમાં આઠ વિકેટે 174 રન બનાવ્યા હતા અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ને 175 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો…
- નેશનલ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડુંગળી પરથી 20 ટકા નિકાસ ડયુટી 1 એપ્રિલથી પાછી ખેંચાશે
નવી દિલ્હી : દેશના ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળે તે હેતુથી કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2025ની ડુંગળીની નિકાસ(Onion Exports)પર 20 ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી છે.આ અંગે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. સરકારે સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 8 ડિસેમ્બર,…