- નેશનલ

છત્તીસગઢ અને ઝારખંડમાં નકસલી પ્રવૃત્તિઓ વધતા સુરક્ષા દળોને એલર્ટ કર્યાં
દેશના નક્સલ પ્રભવિત રાજ્યોમાં નક્સલી વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે છત્તીસગઢ(Chattisgarh)અને ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાનમા આઈઇડી વિસ્ફોટો અને શસ્ત્રોની જપ્તીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈઇડી રિકવરી અને…
- નેશનલ

ચારધામ યાત્રા માટે 3 દિવસમાં 5 લાખ શ્રદ્ધાળુએ કરાવ્યું રજિસ્ટ્રેશન, જવા માગતા હો તો જાણી લો પ્રક્રિયા?
નવી દિલ્હી: ઉત્તરાખંડ ચારધામ યાત્રાના કપાટ ખોલવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચાર ધામના કપાટ ખોલવાની તારીખોની જાહેરાત સાથે, ઉત્તરાખંડ સરકારની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે રજિસ્ટ્રેશનનો આંકડો પાંચ લાખને વટાવી ગયો.…
- નેશનલ

Punjab મા હિમાચલની બસો પર લખાયા ખાલિસ્તાન સમર્થનના સૂત્ર, હિમાચલ સરકારે લીધો આ નિર્ણય
ચંદીગઢ : પંજાબમાં(Punjab)ફરી એકવાર ખાલિસ્તાન સમર્થનના સૂત્રો જોવા મળ્યા છે. જેમાં પંજાબમાં હિમાચલ પ્રદેશની બસો પર હુમલો કરવામાં આવ્યો અને ખાલિસ્તાન તરફી સૂત્રો બ્લેક સ્પ્રે કરીને લખવામાં આવ્યા હતા. ત્યારે હવે હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ જાહેરાત કરી છે…
- આમચી મુંબઈ

હત્યાકેસનો ફરાર આરોપી દસ વર્ષ બાદ મહેસાણાથી પકડાયો
મુંબઈ: નાગપાડા વિસ્તારમાં 44 વર્ષના શખસની હત્યાના કેસમાં દસ વર્ષથી ફરાર આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના મહેસાણાથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ ઇમરાન સાબીર શેખ તરીકે થઇ હોઇ તેને વધુ તપાસ માટે નાગપાડા પોલીસને હવાલે કરાયો હતો.નાગપાડામાં નયા નગર રોડ…
- ઇન્ટરનેશનલ

Bangladesh માં રાજકીય ગરમાવો, શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માગ
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)સતત કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે વિધાર્થીના નેતૃત્વવાળી નેશનલ સીટીઝન પાર્ટી(NCP)આક્રમક દેખાવો કરી રહ્યું છે. આ પાર્ટી બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહી છે. આ પાર્ટીએ આક્ષેપ કર્યો કે…
- નેશનલ

ચંડીગઢમાં પાકિસ્તાનમાં બનેલા હેન્ડ ગ્રેનેડથી કરવામાં આવ્યો હતો હુમલો, જાણો NIA ની ચાર્જશીટમાં બીજો શું થયો ખુલાસો
નવી દિલ્હીઃ ચંડીગઢના સેક્ટર 10માં 2024ના સપ્ટેમ્બર મહિનામાં થયેલા ગ્રેનેડ હુમલામાં એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એનઆઈએ દ્વારા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) નામના આતંકવાદી સંગઠનના ચાર આતંકીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં શું થયો મોટો ખુલાસો…
- આપણું ગુજરાત

ગુજરાતના સાણંદ ખાતે 23મી માર્ચે વીર સપૂતોની યાદમાં Viranjali કાર્યક્રમ યોજાશે
સાણંદ: ગુજરાતમાં આગામી 23મી માર્ચના રોજ સાણંદમાં ભવ્ય વીરાંજલિ(Viranjali)યોજાશે. શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના પરિવારજનો ઉપસ્થિત રહેશે. છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં આવે છે. 1931ના…
- IPL 2025

કોલકાતામાં આરસીબીનું રાજ, કૃણાલ-કોહલીએ અપાવ્યો વિજય
કોલકાતાઃ આઇપીએલની 18મી સીઝનમાં આજે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને સાત વિકેટે હરાવીને વિજયી શ્રીગણેશ કર્યા હતા. આરસીબીએ 175 રનનો લક્ષ્યાંક 16.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે (177/3ના સ્કોર સાથે) મેળવી લીધો હતો.બોલિંગમાં કૃણાલ પંડ્યા (29…
- નેશનલ

“કોઇ જ જવાબદાર નહિ” સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput case) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આજે મુંબઈ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ (CBI closure report) દાખલ કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર જે આરોપો લગાવ્યા હતા અને રિયાએ સુશાંતના…
- નેશનલ

બાબાને દિલ્હી મોકલી દો અને કેશવ પ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશ સોંપો” BJPનાં નેતાનું ચોંકાવનારું નિવેદન
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં એક તરફ, સરકારમાં આંતરિક તણાવના અહેવાલ ચર્ચામાં રહે છે. ત્યારે એક ભાજપનાં નેતાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ગોપામઉ વિધાનસભામાં સમ્રાટ અશોક જન્મજયંતિની ઉજવણીમાં, ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે માંગ કરી છે કે “બાબા…









