- મનોરંજન

મુંબઈ એરપોર્ટ પર સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી અભિનેત્રીઓ
મુંબઈઃ પાપરાઝીને બોલીવુડની બે ફિટ સુંદરીઓ મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર સૌથી અભિનેત્રી સોહા અલી ખાન સવારે તેની…
- નેશનલ

વક્ફ સુધારા બિલ વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દેશવ્યાપી આંદોલનની કરી જાહેરાત
નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રવિવારે પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. એઆઇએમપીએલબીના કાર્યાલય સચિવ મોહમ્મદ વકાર ઉદ્દીન લતીફી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’17 માર્ચે દિલ્હીમાં થયેલા વિશાળ…
- ઇન્ટરનેશનલ

..તો પાકિસ્તાન 4 ટુકડામાં થઈ શકે વિભાજિતઃ મૌલાના ફઝલુર રહેમાનની સેનેટમાં ચેતવણી
ઇસ્લામાબાદઃ બલુચિસ્તાનના ૬-૭ જિલ્લાઓ સંપૂર્ણપણે આતંકવાદીઓના કબજામાં છે. આ વિસ્તારો પર પાકિસ્તાન સરકાર અને સેનાનું કોઇ નિયંત્રણ નથી. આ પરિસ્થિતિ પાકિસ્તાન માટે એક મોટો પડકાર બની ગઇ છે. આ બધું પાકિસ્તાન માટે આશ્ચર્યજનક નથી અને દેશ પતનની આરે હોવાનું ગંભીર…
- આમચી મુંબઈ

ગોરેગાંવમાં મ્હાડાના પ્રોજેક્ટ્સમાં પાણી અને વીજળીનાં લાખો રુપિયાનાં બિલ ચૂકવવાનાં બાકી
મુંબઈઃ પ્રેમનગરના પહાડી ગોરેગાંવમાં મ્હાડાના મુંબઈ બોર્ડના પ્રોજેક્ટમાં અતિગરીબ અને ગરીબ જૂથોના મકાનો ધરાવતી ઈમારતોના 35 લાખ રૂપિયાનાં પાણીનાં બિલ ચૂકવવાનાં બાકી છે. આટલું જ નહીં 20 લાખ રૂપિયાના વીજળીનાં બિલ પણ બાકી છે. પાલિકાએ આ માટે મ્હાડાને નોટિસ ફટકારી…
- મહારાષ્ટ્ર

કૃષિ ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવાની જરૂર છે, મુખ્ય પ્રધાન ફડણવીસ કહે છે; જૂથ ખેતીની ભલામણ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવાની આવશ્યકતા છે, જે હાલમાં પાકના નુકસાન, ઓછી ઉપજ અને વધુ વરસાદની ઘટનાઓને પગલે આપવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંથી આગળ વધવું જોઈએ.તેમણે એમ…
- નેશનલ

ભાજપના સાંસદ Sakshi Maharaj એ હિન્દુઓને વસ્તી વધારવાની અપીલ કરી, કહી આ વાત
મૈનપુરી: દેશમાં વધતી વસતીની સમસ્યાઓ વચ્ચે ભાજપના સાંસદ સાક્ષી મહારાજે(Sakshi Maharaj) હિન્દુઓને વસ્તી વધારવાની અપીલ કરી છે. તેમણે મૈનપુરીમાં આયોજિત અખિલ ભારતીય લોધી રાજપૂત કલ્યાણ મહાસભાના સંમેલનમાં જણાવ્યું હતું કે જ્યાં પણ હિન્દુઓની વસ્તી ઘટી છે ત્યાં તેમને માર મારવામાં…
- મહારાષ્ટ્ર

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું નાશિકના પાલક પ્રધાનપદ અંગે મોટું નિવેદન: મુખ્ય પ્રધાન જ પાલક પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 18 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાલક પ્રધાનોની જાહેરાત કરી હતી. નાશિક જિલ્લા માટે ભાજપના ગિરીશ મહાજન અને રાયગડમાં અજિત પવાર જૂથના અદિતિ તટકરેના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી, શિવસેના શિંદે જૂથના મંત્રી ભરત ગોગાવલેના…
- આપણું ગુજરાત

આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની કેમ પસંદગી કરી?
વિસાવદર: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા સીટની પેટા ચૂંટણી થોડા સમયમાં જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર સીટ માટે ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. વિસાવદર બેઠક પાટીદારનો ગઢ માનવામાં…
- IPL 2025

સનરાઇઝર્સ હૈદરાબાદે ટી-20 મૅચમાં સૌથી વધુ ફોરનો વિશ્વવિક્રમ રચી દીધો
હૈદરાબાદઃ ઇશાન કિશન, ટ્રેવિસ હેડ, હિન્રિક ક્લાસેન, અભિષેક શર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ ભેગા થઈને આજે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને આઇપીએલ (IPL 2025)ના ઇતિહાસનું સૌથી મોટું ટોટલ તો નહોતા અપાવી શક્યા, પરંતુ એક જ ટી-20માં સૌથી વધુ ચોક્કા ફટકારવાનો વિશ્વવિક્રમ…









