- મહારાષ્ટ્ર
કૃષિ ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવાની જરૂર છે, મુખ્ય પ્રધાન ફડણવીસ કહે છે; જૂથ ખેતીની ભલામણ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવાની આવશ્યકતા છે, જે હાલમાં પાકના નુકસાન, ઓછી ઉપજ અને વધુ વરસાદની ઘટનાઓને પગલે આપવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંથી આગળ વધવું જોઈએ.તેમણે એમ…
- નેશનલ
ભાજપના સાંસદ Sakshi Maharaj એ હિન્દુઓને વસ્તી વધારવાની અપીલ કરી, કહી આ વાત
મૈનપુરી: દેશમાં વધતી વસતીની સમસ્યાઓ વચ્ચે ભાજપના સાંસદ સાક્ષી મહારાજે(Sakshi Maharaj) હિન્દુઓને વસ્તી વધારવાની અપીલ કરી છે. તેમણે મૈનપુરીમાં આયોજિત અખિલ ભારતીય લોધી રાજપૂત કલ્યાણ મહાસભાના સંમેલનમાં જણાવ્યું હતું કે જ્યાં પણ હિન્દુઓની વસ્તી ઘટી છે ત્યાં તેમને માર મારવામાં…
- મહારાષ્ટ્ર
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું નાશિકના પાલક પ્રધાનપદ અંગે મોટું નિવેદન: મુખ્ય પ્રધાન જ પાલક પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 18 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાલક પ્રધાનોની જાહેરાત કરી હતી. નાશિક જિલ્લા માટે ભાજપના ગિરીશ મહાજન અને રાયગડમાં અજિત પવાર જૂથના અદિતિ તટકરેના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી, શિવસેના શિંદે જૂથના મંત્રી ભરત ગોગાવલેના…
- આપણું ગુજરાત
આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની કેમ પસંદગી કરી?
વિસાવદર: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા સીટની પેટા ચૂંટણી થોડા સમયમાં જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર સીટ માટે ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. વિસાવદર બેઠક પાટીદારનો ગઢ માનવામાં…
- IPL 2025
સનરાઇઝર્સ હૈદરાબાદે ટી-20 મૅચમાં સૌથી વધુ ફોરનો વિશ્વવિક્રમ રચી દીધો
હૈદરાબાદઃ ઇશાન કિશન, ટ્રેવિસ હેડ, હિન્રિક ક્લાસેન, અભિષેક શર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ ભેગા થઈને આજે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને આઇપીએલ (IPL 2025)ના ઇતિહાસનું સૌથી મોટું ટોટલ તો નહોતા અપાવી શક્યા, પરંતુ એક જ ટી-20માં સૌથી વધુ ચોક્કા ફટકારવાનો વિશ્વવિક્રમ…
- નેશનલ
છત્તીસગઢ અને ઝારખંડમાં નકસલી પ્રવૃત્તિઓ વધતા સુરક્ષા દળોને એલર્ટ કર્યાં
દેશના નક્સલ પ્રભવિત રાજ્યોમાં નક્સલી વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે છત્તીસગઢ(Chattisgarh)અને ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાનમા આઈઇડી વિસ્ફોટો અને શસ્ત્રોની જપ્તીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈઇડી રિકવરી અને…
- નેશનલ
ચારધામ યાત્રા માટે 3 દિવસમાં 5 લાખ શ્રદ્ધાળુએ કરાવ્યું રજિસ્ટ્રેશન, જવા માગતા હો તો જાણી લો પ્રક્રિયા?
નવી દિલ્હી: ઉત્તરાખંડ ચારધામ યાત્રાના કપાટ ખોલવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચાર ધામના કપાટ ખોલવાની તારીખોની જાહેરાત સાથે, ઉત્તરાખંડ સરકારની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે રજિસ્ટ્રેશનનો આંકડો પાંચ લાખને વટાવી ગયો.…
- નેશનલ
Punjab મા હિમાચલની બસો પર લખાયા ખાલિસ્તાન સમર્થનના સૂત્ર, હિમાચલ સરકારે લીધો આ નિર્ણય
ચંદીગઢ : પંજાબમાં(Punjab)ફરી એકવાર ખાલિસ્તાન સમર્થનના સૂત્રો જોવા મળ્યા છે. જેમાં પંજાબમાં હિમાચલ પ્રદેશની બસો પર હુમલો કરવામાં આવ્યો અને ખાલિસ્તાન તરફી સૂત્રો બ્લેક સ્પ્રે કરીને લખવામાં આવ્યા હતા. ત્યારે હવે હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ જાહેરાત કરી છે…
- આમચી મુંબઈ
હત્યાકેસનો ફરાર આરોપી દસ વર્ષ બાદ મહેસાણાથી પકડાયો
મુંબઈ: નાગપાડા વિસ્તારમાં 44 વર્ષના શખસની હત્યાના કેસમાં દસ વર્ષથી ફરાર આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના મહેસાણાથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ ઇમરાન સાબીર શેખ તરીકે થઇ હોઇ તેને વધુ તપાસ માટે નાગપાડા પોલીસને હવાલે કરાયો હતો.નાગપાડામાં નયા નગર રોડ…