- દ્વારકા

ગુજરાતમાં ‘નકલીઓનો’ રાફડો ફાટ્યો! હવે ‘એડિશનલ કલેક્ટર’નું બોર્ડ લગાવી ફરનારા બે ગઠિયા ઝડપાયાં
દ્વારકાઃ ગુજરાતમાં નકલખોરોની ભરમાર જોવા મળી રહી છે, જેમાં એવો કોઈ વિભાગ નહીં હોય નકલખોરો નહીં હોય. થોડા સમય પહેલા તો જજ પણ નકલી ઝડપાયો હતો. 2024માં અલગ અલગ વિભાગના 10થી પણ વધારે નકલી સરકારી અધિકારી ઝડપાયા હતાં. ફરી એક…
- Uncategorized

આવતીકાલે છે પાપમોચિની એકાદશીઃ જાણો મહત્વ અને કયારે કરશોઉપવાસ
Papmochani Ekadashi 2025: ભારત તહેવારોનો દેશ છે. દરેક મહિનામાં એક મહત્વનો તહેવાર આવે છે. આ તહેવારો દરમિયાન વ્રત રાખવાનું પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. પાપમોચિની એકાદશીને પાપોનો નાશ કરતી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા યોગ્ય વિધિઓ…
- મનોરંજન

આ કારણે થયું Salman Khan અને Aiswarya Rai Bachchanનું બ્રેકઅપ? કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલીવુડના દબંગ સુપર સ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં તેની ફિલ્મ સિકંદરને કારણે ખાસો એવો લાઈમલાઈટમાં છે. પરંતુ આ બધા વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનના અફેરને લઈને સલમાનના ભાઈ અને બોલીવુડ એસ્ટર અરબાઝ ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.…
- રાશિફળ

આજનું રાશિફળ (24-03-2025): આ રાશિના જાતકોને નવી નોકરીની ઓફર આવશે, જાણો કેવો રહેશે તમારો દિવસ
મેષ રાશિના જાતકોને માટે આજનો દિવસ સુખમય રહેવાનો છે. આજના દિવસે ધાર્મિક યાત્રા કરવી પણ ફાયદાકારક છે. વાહનની ખરીદવાનું સપનું આજે પૂર્ણ થઈ શકે છે. પરિવારે તમારાથી કોઈ વાત ગુપ્ત રાખી હશે તો તે સામે આવી શકે છે. આ સાથે…
- રાશિફળ

ચૈત્ર નવરાત્રિથી ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, બની રહ્યો છે આ દુર્લભ યોગ…
હિંદુ ધર્મ અને સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રિની સાથે સાથે જ હિંદુ નવ વર્ષનો પણ પ્રારંભ થાય છે. આ વર્ષે 30મી માર્ચથી ચૈત્રી…
- IPL 2025

ચેન્નઈ જીત્યું, મુંબઈની ફરી હાર સાથે શરૂઆત
ચેન્નઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે અહીં આઇપીએલમાં આજે ફરી એકવાર પોતાના પહેલા જ મુકાબલામાં પરાજય જોયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ 156 રનનો સાધારણ લક્ષ્યાંક સંઘર્ષ બાદ છેલ્લી ઓવરમાં (158/6ના સ્કોર સાથે) ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો. કૅપ્ટન ઋતુરાજ…
- પોરબંદર

અપહરણ બાદ મોઝામ્બિકમાં પોરબંદરનાં યુવાનની હત્યા; મૃતદેહને વતન લવાયો
પોરબંદર: વિદેશની ધરતી પર ગુજરાતીઓની હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મૂળ પોરબંદરનાં અને ઈસ્ટ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં માપુટોમાં રહેતા વિનયભાઈ સોનેજીની અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે…
- સ્પોર્ટસ

‘હું ઍરલાઇનના સ્ટાફને ડિનર પર બોલાવીશ અને પછી તેમને રાહ જોવડાવીશ’…કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ કેમ આવું કહ્યું?
નવી દિલ્હીઃ ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલે (Harsha Bhogle)એ વિમાનની મુસાફરી શરૂ થવામાં વિલંબ સહન કરવો પડ્યો કદાચ એના જ આક્રોશમાં ઇન્ડિગો (Indigo) ઍરલાઇન્સ વિશે ટકોર કરી છે. એક અહેવાલ મુજબ ભોગલેએ એક પોસ્ટમાં જણાવ્યું છે કે ઍરલાઇન માટે મુસાફરો છેલ્લે…
- આપણું ગુજરાત

Gujarat માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાથી હવામાન પલટાશે, માવઠાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આ મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક…
- મનોરંજન

‘હિરોઇનને કોઈ સમસ્યા નથી તો…’ 31 વર્ષ નાની રશ્મિકા સાથે કામ કરવા પર ભાઈજાને ટ્રોલર પર સાધ્યું નિશાન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને રશ્મિકા મંદાના (rashmika mandanna) ફિલ્મ ‘સિકંદર’માં (Film Sikandar) સાથે જોવા મળશે. બંને વચ્ચેના ઉંમરના તફાવતને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો કે અભિનેતા પોતાનાથી 31 વર્ષ નાની અભિનેત્રી સાથે રોમાન્સ કરી…









