- ઇન્ટરનેશનલ
દક્ષિણ ગાઝાની હોસ્પિટલ પર ઇઝરાયલનો હુમલો, યુદ્ધવિરામને લઇને ઇજિપ્તે રજૂ કર્યો નવો પ્રસ્તાવ
ગાઝાઃ ગાઝામાં એક હોસ્પિટલ પર ઇઝરાયલે હવાઇ હુમલો કર્યો હતો. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલની સેનાએ રવિવારે રાત્રે દક્ષિણ ગાઝામાં સૌથી મોટી હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં બે લોકો માર્યા ગયા, અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો…
- આમચી મુંબઈ
સાવધાનઃ ડોંબિવલીના રહેવાસીએ ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં 47.47 લાખ રૂપિયા ગુમાવ્યા
મુંબઈઃ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ડોંબિવલીના 38 વર્ષના રહેવાસી સાથે 47.47 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. ડોંબિવલીમાં રહેતા ફરિયાદીનો અજાણ્યા શખસોએ 22 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન સંપર્ક કર્યો હતો અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી…
- નેશનલ
Meerut Murder Case: આરોપી મુસ્કાનની સ્નેપચેટમાં મોટો ખુલાસો, પ્રેમી સાહિલ સાથે માતા બનીને વાત કરતી હતી..
મેરઠ : ઉત્તર પ્રદેશના બહુચર્ચિત મેરઠ હત્યા કાંડમા(Meerut Murder Case)રોજ નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લા હાલમાં મેરઠની જિલ્લા જેલમાં બંધ છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.…
- આપણું ગુજરાત
અમને કોંગ્રેસ પર વિશ્વાસ….” વિસાવદર બેઠક પર કોંગ્રેસ- આપનાં ગઠબંધન પર બોલ્યા ગોપાલ ઇટાલિયા
વિસાવદર: છેલ્લા ઘણા સમયથી પેટા ચૂંટણીની રાહ જોઇ રહેલી વિસાવદર બેઠક પર હવે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જેમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ સાથે આપનાં…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં હિંસા કરનારા વિરુદ્ધ તાબડતોબ એક્શન, ‘બુલડોઝર’ની કાર્યવાહી
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસા મુદ્દે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. ગયા સોમવારે નાગપુરમાં હિંસા કરનારા વિરોધ પ્રદર્શનકારીઓ સામે સરકારે આક્રમક કાર્યવાહી કરતા નાગપુર પાલિકા પ્રશાસન આરોપીઓના ઘરે બુલડોઝર મારફત કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી એવા સમયગાળા દરમિયાન…
- દ્વારકા
ગુજરાતમાં ‘નકલીઓનો’ રાફડો ફાટ્યો! હવે ‘એડિશનલ કલેક્ટર’નું બોર્ડ લગાવી ફરનારા બે ગઠિયા ઝડપાયાં
દ્વારકાઃ ગુજરાતમાં નકલખોરોની ભરમાર જોવા મળી રહી છે, જેમાં એવો કોઈ વિભાગ નહીં હોય નકલખોરો નહીં હોય. થોડા સમય પહેલા તો જજ પણ નકલી ઝડપાયો હતો. 2024માં અલગ અલગ વિભાગના 10થી પણ વધારે નકલી સરકારી અધિકારી ઝડપાયા હતાં. ફરી એક…
- Uncategorized
આવતીકાલે છે પાપમોચિની એકાદશીઃ જાણો મહત્વ અને કયારે કરશોઉપવાસ
Papmochani Ekadashi 2025: ભારત તહેવારોનો દેશ છે. દરેક મહિનામાં એક મહત્વનો તહેવાર આવે છે. આ તહેવારો દરમિયાન વ્રત રાખવાનું પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. પાપમોચિની એકાદશીને પાપોનો નાશ કરતી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા યોગ્ય વિધિઓ…
- મનોરંજન
આ કારણે થયું Salman Khan અને Aiswarya Rai Bachchanનું બ્રેકઅપ? કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલીવુડના દબંગ સુપર સ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં તેની ફિલ્મ સિકંદરને કારણે ખાસો એવો લાઈમલાઈટમાં છે. પરંતુ આ બધા વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનના અફેરને લઈને સલમાનના ભાઈ અને બોલીવુડ એસ્ટર અરબાઝ ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.…