- નેશનલ
કેન્દ્રીય મંત્રી Nitin Gadkari એ કહ્યું, બે વર્ષમા ભારતનું રોડ નેટવર્ક અમેરિકાને ટક્કર આપશે
નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ(Nitin Gadkari)દેશના રોડ નેટવર્કને વર્લ્ડ કલાસ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે એક કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં ભારતનું રોડ નેટવર્ક અમેરિકા કરતા પણ સારું હશે.તેમણે…
- રાશિફળ
શનિ અને બુધની થશે યુતિ, ત્રણ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શનિ ન્યાયના દેવતા છે અને તેઓ દરેકને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. શનિના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરવા…
- સ્પોર્ટસ
લિયોનેલ મેસી વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ સાથે ભારત આવશે, જાણો ક્યારે…
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિનાનો કૅપ્ટન લિયોનેલ મેસી (Lionel Messi) બીજી વાર ભારત આવવાનો છે. મેસી 14 વર્ષ પહેલાં ભારત (India)ના પ્રવાસે આવ્યો હતો અને હવે આ વખતે ઑક્ટોબર (October)માં ફરી આવશે.મેસી અને આર્જેન્ટિનાની ટીમ આગામી ઑક્ટોબરમાં કેરળ (Kerala)…
- ઈન્ટરવલ
નિકસનના ગુપ્તકાંડના સાથીઓ પકડાયા ઘરફોડીના મામલામાં
પ્રફુલ શાહ 17 જૂન, 1972. અમેરિકાના ઇતિહાસ માટે કલંકરૂપ દિવસ. વૉશિંગ્ટન ડીસી સ્થિત વૉટરગેટ હોટલ અને ઑફિસ કોમ્પ્લેકસનો 24 વર્ષીય નાઇટ વોચમેન ફ્રેન્ક વિલ્સ પોતાની ફરજના ભાગરૂપે લટાર મારી રહ્યો હતો. કોમ્પ્લેકસના પાર્કિંગ ગેરેજ તરફ જતાં બેઝમેન્ટના દરવાજાના આગળિયા પર…
- ઈન્ટરવલ
પ્રાસંગિક : ટ્રમ્પે બે યુદ્ધ રોકવાને બદલે બે યુદ્ધવિરામ કરાવ્યા!
અમૂલ દવે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટણી સભાઓમાં મોટા મોટા દાવા કરતા હતા. ટ્રમ્પ કહેતા કે ‘ હું રશિયા અને યુક્રેનનું યુદ્ધ બે દિવસમાં અટકાવી દઈશ..’ . સત્તા પર આવ્યાને બે મહિના થયા હોવા છતાં રશિયાના પ્રમુખ વ્લાદિમીરપુતિનને યુદ્ધવિરામ માટે…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી : એફઆઇઆઇને સેબીની રેડ કાર્પેટ શેરબજારને ગ્રીન ઝોનમાં દોરી જશે!
-નિલેશ વાઘેલા શેરબજારમાં તેજી માટે સૌથી મુખ્ય પ્રેરકબળ વિદેશી ફંડોની વેચવાલી ને લાગેલી બ્રેક અને આ વર્ગની શરૂ થયેલી લેવાલી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ ભારતીય શેરબજારમાં ઘણાં લાંબા સમય બાદ પાછલા શુક્રવારે રૂ. 7,470.36 કરોડનું રોકાણ કર્યું હતું, જેનું…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : સાંસદોના ભ્રષ્ટાચાર સામે મેદાને પડો, પગારા વધારા સામે નહીં
-ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે સાંસદોના પગારમાં 24 ટકા વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું તેના પગલે ટીકાઓનો મારો શરૂ થયો છે. કેન્દ્ર સરકારના જાહેરનામા પ્રમાણે, સંસદ સભ્યોને હવે દર મહિને 1.24 લાખ રૂપિયાનો પગાર મળશે. પહેલાં તેમને…