- સ્પોર્ટસ

આફ્રિકાનો આ દેશ જીતવામાં નિષ્ફળ, 2026ના ફિફા વર્લ્ડ કપમાં પહોંચવાનું હવે લગભગ અશક્ય
કૅરોઃ આફ્રિકા ખંડના દેશ નાઇજિરિયા (Nigeria)ની ટીમ સામે અહીં મંગળવારે ઝિમ્બાબ્વેએ છેલ્લી ઘડીએ ગોલ કરી દેતાં 2026ના ફિફા વર્લ્ડ કપ (Fifa world cup)માં પહોંચવાની નાઇજિરિયાની આશા પર પાણી લગભગ ફરી વળ્યું છે. એ મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. ઝિમ્બાબ્વે (Zimbabwe)ના…
- મહારાષ્ટ્ર

Maharashta Asembley: તોફાની વિધાનસભા સત્રનો અંત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને બુધવારે રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોના કામકાજને ત્રણ અઠવાડિયા લાંબા અધિવેશન બાદ બુધવારે સ્થગિત કર્યું હતું. આ અધિવેશનમાં ઔરંગઝેબની કબર, નાગપુરની હિંસા અને કુણાલ કામરાના મુદ્દે ભારે ધમાલ જોવા મળી હતી.રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ…
- નેશનલ

પાટનગર દિલ્હી માર્ચ અંતમાં તપ્યું, આજનો દિવસ સૌથી વધુ ગરમ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય તેવી આકરી ગરમીનો સમયગાળો શરૂ થઈ ગયો છે. આજે બુધવાર સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આજે રાજધાનીનું મહત્તમ તાપમાન 39 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન…
- અમદાવાદ

પ્રોપર્ટી ટેક્સ વસૂલાત મુદ્દે અમદાવાદ મનપાની લાલ આંખ, એક દિવસમાં 4,200થી વધુ મિલકત સીલ
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસુલાત મુદ્દે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના એક જ દિવસમાં 4242 મિલકતો સીલ મારવામાં આવી હતી. આ મિલકતો સીલ મારી રૂ. 14.73 કરોડની વસુલાત કરવામાં આવી હતી. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 1850…
- નેશનલ

નાણામંત્રી Nirmala Sitaraman ની સ્પષ્ટતા, બેંકોમાંથી લોન લઇને ભાગેલા લોકોના બક્ષવામા નહિ આવે
નવી દિલ્હી : ભારતની બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઇને વિદેશ ભાગી ગયેલા લોકોના દેવા માફીના વિપક્ષના આક્ષેપને સરકારે નકારી કાઢ્યા છે. તેમજ આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે(Nirmala Sitaraman) સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આવા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે અને…
- નેશનલ

હેં, એક સમયે તાજમહેલનો ઉપયોગ ઘોડાના તબેલાં તરીકે કરવામાં આવતો હતો?
તાજ મહેલની ગણતરી દુનિયાના સૌથી સુંદર અને જાણીતા સ્મારકોમાં કરવામાં આવે છે. આ પ્રેમની નિશાની સમાન આ ઐતિહાસિક ધરોહર પર કોઈની નજર ના લાગે એ માટે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક સમય…
- અમદાવાદ

Asaram ની છ મહિનાના હંગામી જામીન અરજી મામલે હાઇકોર્ટનો ચુકાદો અનામત
અમદાવાદઃ આસારામે(Asaram) ફરી એક વખત છ મહિના માટે હંગામી જામીનની અરજી કરી હતી, જામીનની દાદ માંગતી અરજી પર હાઇકોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બેન્ચે…
- નેશનલ

‘ધાર્મિક સ્વતંત્રતા’ મુદ્દે અમેરિકન સંસ્થાના રિપોર્ટને ભારત સરકારે આપ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હીઃ ભારત સરકારે અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા પંચ (યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ – યુએસસીઆઈઆરએફ)ના રિપોર્ટને ફગાવી દીધો છે, જ્યારે સરકારે કહ્યું છે કે યુએસસીઆઈઆરએફ ધાર્મિક સ્વતંત્રતા માટે ચિંતિત જોવા મળતી નથી, પરંતુ અમુક બાબતને ખોટી રીતે રજૂ કરીને…









