- મહારાષ્ટ્ર
અજંતાની ગુફામાં વિદેશી પ્રવાસીઓ પર મધમાખીઓનો હુમલો
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં વિશ્વ વિખ્યાત અજંતા ગુફા પરિસરમાં મધમાખીઓએ વિદેશી પ્રવાસીઓના ગ્રુપ પર હુમલો કર્યો હતો, જેમાં એક ઓસ્ટ્રેલિયન નાગરિકને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બુધવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ગ્રુપના ૧૦…
- નેશનલ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરઃ 2 આતંકવાદી ઠાર મરાયા, પાંચ જવાન ઘાયલ
જમ્મુઃ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના જંગલ વિસ્તારમાં ભીષણ ગોળીબારમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારી ઘાયલ થયા હતા. અધિકારીઓએ આજે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ લગભગ પાંચ આતંકવાદીઓનું જૂથે ઘૂસણખોરી કરી હોવાની જાણકારી મળતા કાર્યવાહી…
- મનોરંજન
વિશ્વ રંગભૂમિ દિવસઃ બોલીવુડના પાંચ જાણીતા કલાકારોના ફર્સ્ટ ડ્રામાના અનુભવો જાણો
થિયેટરે બોલીવુડના ઘણા કલાકારો માટે પાયો નાખ્યો છે, તેમને તેમની અભિનય કળાને વધુ ધારદાર બનાવવામાં અને મોટા પડદા પર તેમની ઓળખ ઉભી કરવામાં મદદ કરી છે. દર વર્ષે 27મી માર્ચે ઉજવવામાં આવતા વર્લ્ડ થિયેટર ડેના અવસર પર કેટલાક જાણીતા બોલીવુડ…
- નેશનલ
રાહુલ ગાંધી પછી હવે પપ્પુ યાદવને સ્પીકરે શિસ્ત જાળવવાની કરી ટકોર
નવી દિલ્હી: ગઇકાલે લોકસભામાં અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ રાહુલ ગાંધીને લોકસભાની મર્યાદાની શિખામણ આપી હતી ત્યારે આજે તેના બીજા જ દિવસે લોકસભા સાંસદ પપ્પુ યાદવને ગૃહમાં શિસ્તમાં બેસવા ટકોર કરી હતી. સાંસદ પપ્પુ યાદવ કેન્દ્રીય મંત્રીના ખભા પર હાથ રાખીને…
- આમચી મુંબઈ
બાળકીનો મૃતદેહ તેના જ ફ્લૅટમાં બાથરૂમના માળિયા પરથી મળ્યો: પડોશીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈના તળોજા ખાતે બનેલી ચોંકાવનારી ઘટનામાં ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ તેના જ ફ્લૅટના બાથરૂમની ઉપરના માળિયા પરથી મળી આવ્યો હતો. ગળું દબાવીને બાળકીની હત્યા કર્યા પછી મૃતદેહને બૅગમાં ભરીને માળિયા પર સંતાડવા બદલ પોલીસે…
- આપણું ગુજરાત
સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા માટે ગુજરાત સરકારે કર્યા મહત્ત્વનાં સુધારાઃ ર૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હક કમી થઇ શકશે
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં નાગરિકોની મિલકતોના હક્કોનું રક્ષણ, સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા તથા સરકાર દ્વારા વસૂલવા પાત્ર થતી સ્ટેમ્પ ડયૂટીની યોગ્ય વસૂલાત માટેના ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮માં સમયોચિત સુધારાઓ કરવા માટેનો ગુજરાત સ્ટેમ્પ વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે રજૂ કર્યો હતો.…
- મહારાષ્ટ્ર
મોદી રવિવારે નાગપુરમાં: ભાજપના આગામી પ્રમુખનું નામ કરાશે ફાઈનલ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં આરએસએસના સ્થાપક ડો. કે. બી. હેડગેવારના સ્મારકની મુલાકાત લેશે અને માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરની વિસ્તારિત ઈમારતનો શિલાન્યાસ કરશે. મોદીની સંઘના મુખ્યાલયની મુલાકાત દરમ્યાન તેમની સરસંઘચાલક મોહન ભાગવત સાથે બેઠક યોજાવાની…
- ગાંધીનગર
દહેગામમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયોઃ એસબીએ કરી મોટી કાર્યવાહી
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. ACBએ દહેગામ મામલતદાર કચેરીનાં હાલ ફરજ મોકુફ નાયબ મામલતદાર પ્રવિણભાઇ પરમાર અને ટાઇપીંગ કરનારા નિતેષકુમાર રાજન નામના બે શખ્સને રંગે હાથે ઝડપી લીધા હતા. ખેતીની જમીનમાં…