- મહારાષ્ટ્ર

પુણે બસમાં આગઃ ડ્રાઇવરની હોસ્પિટલમાંથી રજા મળતાં ધરપકડ
પુણે: પુણેના પિંપરી ચિંચવડ વિસ્તારમાં ૧૯ માર્ચે એક ખાનગી કંપનીની બસમાં લાગેલી આગના કેસમાં બસના ડ્રાઇવરની બુધવારે ધરપકડ કરવામાં આવી છે. આ ભયાનક ઘટનામાં ચાર કર્મચારીઓના મોત અને છ લોકો ઘાયલ થયા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ…
- નેશનલ

ઝારખંડમાં ભાજપના નેતાની હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા કાર્યકરો, 9 કલાક પાળ્યો બંધ
રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાની હત્યાના વિરોધમાં ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) પાર્ટી અને અન્ય સંગઠનોના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે નવ કલાક સુધી બંધની જાહેરાત કરી હતી. ભાજપના રાંચી ગ્રામીણ…
- IPL 2025

હૈદરાબાદના બૅટર્સ હોમ-ગ્રાઉન્ડમાં જ અસ્સલ પ્રભાવ પાડવામાં નિષ્ફળ
હૈદરાબાદઃ આઇપીએલ (IPL 18)ની અઢારમી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સ ગયા વર્ષથી ધમાકેદાર ફટકાબાજી કરવામાં માહિર રહ્યા છે અને આ વખતે તેમણે પહેલી જ મૅચમાં 286/6નો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો, પણ આજે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) તેઓ થોડા ઝૂકી ગયા…
- મહારાષ્ટ્ર

અજંતાની ગુફામાં વિદેશી પ્રવાસીઓ પર મધમાખીઓનો હુમલો
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં વિશ્વ વિખ્યાત અજંતા ગુફા પરિસરમાં મધમાખીઓએ વિદેશી પ્રવાસીઓના ગ્રુપ પર હુમલો કર્યો હતો, જેમાં એક ઓસ્ટ્રેલિયન નાગરિકને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બુધવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ગ્રુપના ૧૦…
- નેશનલ

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરઃ 2 આતંકવાદી ઠાર મરાયા, પાંચ જવાન ઘાયલ
જમ્મુઃ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના જંગલ વિસ્તારમાં ભીષણ ગોળીબારમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારી ઘાયલ થયા હતા. અધિકારીઓએ આજે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ લગભગ પાંચ આતંકવાદીઓનું જૂથે ઘૂસણખોરી કરી હોવાની જાણકારી મળતા કાર્યવાહી…
- મનોરંજન

વિશ્વ રંગભૂમિ દિવસઃ બોલીવુડના પાંચ જાણીતા કલાકારોના ફર્સ્ટ ડ્રામાના અનુભવો જાણો
થિયેટરે બોલીવુડના ઘણા કલાકારો માટે પાયો નાખ્યો છે, તેમને તેમની અભિનય કળાને વધુ ધારદાર બનાવવામાં અને મોટા પડદા પર તેમની ઓળખ ઉભી કરવામાં મદદ કરી છે. દર વર્ષે 27મી માર્ચે ઉજવવામાં આવતા વર્લ્ડ થિયેટર ડેના અવસર પર કેટલાક જાણીતા બોલીવુડ…
- નેશનલ

રાહુલ ગાંધી પછી હવે પપ્પુ યાદવને સ્પીકરે શિસ્ત જાળવવાની કરી ટકોર
નવી દિલ્હી: ગઇકાલે લોકસભામાં અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ રાહુલ ગાંધીને લોકસભાની મર્યાદાની શિખામણ આપી હતી ત્યારે આજે તેના બીજા જ દિવસે લોકસભા સાંસદ પપ્પુ યાદવને ગૃહમાં શિસ્તમાં બેસવા ટકોર કરી હતી. સાંસદ પપ્પુ યાદવ કેન્દ્રીય મંત્રીના ખભા પર હાથ રાખીને…









