- ઇન્ટરનેશનલ

Earthquake: મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7, લોકોમા ભયનો માહોલ
નવી દિલ્હી : મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7.7 રિક્ટર સ્કેલના ભૂકંપથી(Earthquake)હજુ લોકોમા ડરનો માહોલ છે. તેવા સમયે આજે ફરી એક વાર મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી.…
- નેશનલ

Chhattisgarh: સુકમામાં સુરક્ષા દળોના ઑપરેશન મામલે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ કે…
નવી દિલ્હી : દેશમાં નક્સલવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી રહી છે. જેમાં છત્તીસગઢમાં(Chattisgarh) સુરક્ષા દળો નકસલ નાબૂદી માટે સતત અભિયાન ચલાવી રહી છે. જેમાં છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.…
- હેલ્થ

ડાયાબિટિસના દરદી માટે આ વસ્તુ છે રામબાણ ઈલાજ જેવીઃ દિવસમાં એક ખાશો તો પણ થશે ફાયદો
Health Tips: ગુજરાતમાં દર 2 વ્યક્તિએ એક વ્યક્તિ ડાયાબિટીસના રોગથી પીડાય છે. ડાયાબિટીસ એક એવો જીવનશૈલીનો રોગ છે જેના દર્દીઓ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. ડાયાબિટીસમાં બ્લડ સુગરનું સ્તર નિયંત્રણ બહાર થઈ જાય છે. દવાઓ અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી…
- આમચી મુંબઈ

Tourism: કોંક્રિટના જંગલ મુંબઈમાં આવતીકાલથી ખુલ્લો મુકાશે એલિવેટેડ નેચર વૉક વે
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં દરિયા ઉપરાંત કિલ્લા, જૂના મંદિરો અને જંગલ જેવા વિસ્તારો પણ જોવા માટે છે. જોકે મુંબઈ આવતા લોકો મોટેભાગે દરિયાકિનારો, અહીંની બજારો અને ખાણીપીણીની મજા માણે છે પણ શહેરમાં પર્યટકો અને રહેવાસીઓ માટે ઘણા આકર્ષણો પણ છે. હવે…
- વીક એન્ડ

મસ્તરામની મસ્તી : ટકા તૂટી જાય એવું હાસ્ય શું કામનું?
મિલન ત્રિવેદી આજકાલ સ્ટેન્ડ અપ કોમેડી આર્ટિસ્ટ સવાર સવારમાં કેળાનો નાસ્તો કરતા હશે કે કેમ પણ જીભ લપસી બહુ જાય છે. અને એમનો લવારો ખૂબ ચર્ચામાં આવી જાય છે. જોકે, મને તો મીડિયા ઉપર અને લોકો ઉપર દયા આવે છે…
- IPL 2025

પૂરન-માર્શની 116ની ભાગીદારીએ લખનઊને હૈદરાબાદ સામે જિતાડ્યું
હૈદરાબાદઃ આઇપીએલ (IPL 2025)માં આજે લખનઊ સુપર જાયન્ટ્સે (LSG) 16.1 ઓવરમાં પાંચ વિકેટે 193 રન બનાવીને યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને પાંચ વિકેટથી હરાવી દીધું હતું. નિકોલસ પૂરન (70 રન, 26 બૉલ, છ સિક્સર, છ ફોર) અને ઓપનર મિચલ માર્શ (બાવન…
- ગીર સોમનાથ

PM મોદીની ગીર મુલાકાત બાદ પ્રવાસીઓને ગીરનું ઘેલું લાગ્યું; 20 દિવસમાં આવ્યા આટલા પ્રવાસીઓ
અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગત 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમણે ત્રીજી માર્ચે સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરી ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો. વડાપ્રધાનની આ મુલાકાત પછી સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ધસારો…
- આપણું ગુજરાત

આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 11મો દિવસ: સરકારે 2,100 કર્મચારીને નોકરીમાંથી કર્યા છૂટા
અમદાવાદઃ ગુજરાતના પંચાયત વિભાગના આરોગ્યકર્મીઓ સતત 11 દિવસથી હડતાળ કરી રહ્યાં છે. સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરતા આઠ જિલ્લામાંથી 2100 આરોગ્યકર્મીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. જ્યારે પાંચ હજારથી વધુ કર્મચારીઓને શોકોઝ નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત એક હજારથી…
- નેશનલ

ભારત કોઈ ધર્મશાળા નથી કે…. લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલની ચર્ચા પર બોલ્યા અમિત શાહ
નવી દિલ્હી: આજે ચર્ચા બાદ લોકસભાએ લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ, 2025 એટલે કે ઇમિગ્રેશન બિલને ધ્વનિ મતથી પસાર કર્યું હતું. જે દેશમાં પ્રવેશ, રહેઠાણ અને મુસાફરી સંબંધિત પ્રક્રિયાઓને સરળ અને પારદર્શક બનાવે છે અને ફૉરેનર્સ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ…









