- નેશનલ
પીએમ મોદીએ RSSની કરી ભરપેટ પ્રશંસા, કહ્યું- જ્યાં સેવા કાર્ય ત્યાં સ્વયંસેવક
નાગપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરના પ્રવાસે છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિઝિટર બુકમાં નોંધ કરી હતી. માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનું ભૂમિપૂજન કર્યા બાદ લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે આરએસએસ…
- આમચી મુંબઈ
એલ્ફિન્સ્ટન બ્રિજ પર 21 વર્ષના કોલેજિયનની કારે ટેક્સીને મારી ટક્કર: ગુજરાતી મહિલા સહિત બેનાં જીવ ગયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદર પશ્ચિમમાં એલ્ફિન્સ્ટન બ્રિજ પર પૂરપાટ વેગે કાર હંકારી રહેલા 21 વર્ષના કોલેજિયને સામેથી આવી રહેલી ટેક્સીને જોરદાર ટક્કર મારતાં ટેક્સી ડ્રાઇવર અને તેમાં પ્રવાસ કરી રહેલી પંચાવન વર્ષની ગુજરાતી મહિલાનાં મોત થયાં હતાંં. દાદર પોલીસે આ…
- મહારાષ્ટ્ર
VIDEO: ઈદની ટ્રેન જોઈને માહિરા ખાનને યાદ આવ્યો “બજરંગી ભાઈજાનનો ચાંદ નવાબ”
નવી દિલ્હી: પાકિસ્તાની પત્રકાર ચાંદ નવાબથી તમે અજાણ છો? એ જ ચાંદ નવાબ જેમનું પાત્ર નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં ભજવ્યું હતું. હવે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ તે ચાંદ નવાબની મોમેન્ટથી બચી શકી નથી. જ્યારે માહિરા ખાને રેલ્વે સ્ટેશન…
- નેશનલ
“ભારતમાં છે લઘુમતીઓથી નફરત” એસ. જયશંકરની ફટકાથી ફફડયું પાકિસ્તાન- કર્યા પાયાવિહોણા આરોપ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ફરી એકવાર ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. પાકિસ્તાને કહ્યું કે ભારતને લઘુમતીઓના અધિકારોનું સમર્થન કરવાનો કોઈ અધિકાર નથી. જોકે, દુનિયા પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ લઘુમતીઓની સ્થિતિ અંગે દુનિયા જાણે છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના જીવન, સંપત્તિ,…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર તમામ ચૂંટણી વચનો પૂરા કરવા માટે પ્રતિબદ્ધ: એકનાથ શિંદે
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે, સરકાર ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂરા કરશે, તેમના કેબિનેટના સાથી અજિત પવારના ‘ખેડૂતોએ પાક લોન માફી માટે રાહ જોવાની જરૂર નથી’ના નિવેદનથી ખળભળાટ મચી ગયો તેના એક દિવસ…
- નેશનલ
CM Yogi નો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાનાઓ પર પ્રતિબંધ
લખનઊ: ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ(CM Yogi)એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમા રાજ્યના તમામ ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદે કતલખાનાઓ અને માંસ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય મુજબ ધાર્મિક સ્થળોના 500 મીટરની અંદર માંસના વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો…
- મહારાષ્ટ્ર
મહાયુતિ પાક લોન માફીના વચનથી પાછી હટી ‘સરકારને ફક્ત ટેન્ડરોમાં રસ છે’: અંબાદાસ દાનવે
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શનિવારે મહાયુતિના સાથી પક્ષો પર ચૂંટણી દરમિયાન ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકાર પાક લોન માફ કરવામાં અસમર્થ હોવાથી ગરીબ ખેડૂતો પર આર્થિક બોજ વધશે.તેઓ વર્તમાન નાણાકીય…
- IPL 2025
હાર્દિકે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, ગુજરાત શરૂ કરશે બૅટિંગના ધમાકા
અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ટૉસ (Toss) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાત ટાઇટન્સ (GT)ની યજમાન ટીમને બૅટિંગમાં આતશબાજી શરૂ કરીને એમઆઇને પડકારરૂપ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો છે.એમઆઇની ટીમ અમદાવાદમાં જીટી સામે અગાઉની ત્રણેય મૅચ…
- મહારાષ્ટ્ર
ફડણવીસે તુળજા ભવાની મંદિરની મુલાકાત લીધી, મંદિરમાં પુન:સ્થાપન કાર્યની સમીક્ષા કરી
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે ધારાશિવ જિલ્લામાં આવેલા પવિત્ર તુળજા ભવાની મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરમાં ચાલી રહેલા પુન:સ્થાપન અને સમારકામની સમીક્ષા કરી હતી, એમ એક અધિકારીએ માહિતી આપી હતી.મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મંદિર પરિસરના…